views

કરણીસેનાના રાજ શેખાવત સાથે એવુ તો શુ થયુ કે રાજપૂતોનુ લોહી ઉકળ્યુ

જ્યારે કરણી સેનાના નેતા રાજ શેખાવતને કસ્ટડીમાં લઈ જવામાં આવી રહ્યા હતા ત્યારે તેમની સાથે ગેરવર્તણૂક કરવામાં આવી હતી.શેખાવતને કસ્ટડીમાં લઈ જવાતી વખતે તેમના માથા પરથી પાઘડી કાઢી નાખવામાં આવી હતી અને તેમને વાહનમાં બેસાડી દેવામાં આવ્યા હતા. પાઘડી ઉતાર્યા બાદ રાજ શેખાવત ખૂબ જ ગુસ્સામાં દેખાતા હતા #karnisenanews #gujaratinews #rajshekhawat