મંગળવાર, 17 સપ્ટેમ્બર 2024
views

Jaya Parvati Vrat જયા પાર્વતી વ્રતમાં ન કરશો આ કામ નહી તો નહી મળે યોગ્યવર

જયા પાર્વતી વ્રતને ગૌરીવ્રત કે વિજયાવ્રત પણ કહેવાય છે. આ વ્રત અષાઢ શુક્લ પક્ષની તેરસથી લઈને કૃષ્ણપક્ષની તૃતીયા સુધી આમ 5 દિવસ ચાલે છે.