views

મૂલાંક 4 - અંક જ્યોતિષ રાશિફળ 2023

જે લોકોનો જન્મ કોઈ પણ મહિનાની 4, 13, 22, 31 તારીખના રોજ થાય છે, તેમનો મૂલાંક 4 હોય છે. અંક જ્યોતિષ મુજબ 4 અંક રાહુનુ પ્રતિનિધિત્વ કરે છે. આ લોકો ખૂબ મહેનત કરવા અને પોતાના લક્ષ્યને જલ્દીથી પૂર્ણ કરવા માટે દરેક શક્ય પ્રયાસ કરવા માટે પ્રતિબદ્ધ રહે છે. તેઓ હંમેશા ભવિષ્ય પર પોતાની નજર રાખે છે અને ક્યારેય પણ અતીત પર વિચાર કરતા નથી. તેઓ નવા વિચારના સમર્થક છે. તેમને માટે પ્રેમ જીવન મુશ્કેલ છે. #moolank4 #numerology2023 #gujaratijyotish