શુક્રવાર, 20 સપ્ટેમ્બર 2024
views

ગુજરાતના માથે મંડરાયેલો વાવાઝોડાનો ખતરો ટળ્યો

ગુજરાતના માથે મંડરાયેલો વાવાઝોડાનો ખતરો ટળ્યો છે. આ વાવાઝોડું કચ્છને સ્પર્શીને આગળ નીકળી ગયું છે. 'અસના' નામનાં આ વાવાઝોડાને વિનાશક કે પ્રચંડ એવું નહીં, પણ દુર્લભ ગણાવાયું હતું.