સંબંધિત સમાચાર
- કેવડા ત્રીજ શુભ મુહુર્ત , જાણો કેવી રીતે કરવું કેવડાત્રીજ નુ વ્રત ?
- Kevda trij fashion- કેવડાત્રીજના દિવસે દરેક મહિલા કરવા જોઈએ આ 16 શ્રૃંગાર
- કેવી રીતે કરવી કેવડાત્રીજની પૂજા, કેવડાત્રીજની પૂજા વિધિ અને કેવડાત્રીજની કથા
- કેવડાત્રીજી 2019 - આ દિવસે વ્રત સાથે અજમાવો આ ખાસ ઉપાય, દાંમ્પત્ય જીવનમાં આવશે ખુશીઓ
- Kevda Teej 2019: કેવડાત્રીજ વ્રત દરમિયાન ભૂલથી પણ ન કરો આ 5 કામ
કેવડાત્રીજ કરશો આ કામ તો ભોગવવુ પડશે પરિણામ
પૌરાણિક માન્યતા મુજબ કેવડાત્રીજનું વ્રત સુહાગન સ્ત્રીઓ પતિ અને પરિવારનુ સૌભાગ્ય પ્રાપ્ત કરવા માટે જ્યારે કે કુંવારી યુવતીઓ સારો વર પ્રાપ્ત કરવા માટે કરે છે. એવુ કહેવાય છે કે આ વ્રતને પૂર્ણ શ્રદ્ધાથી કરનારી મહિલાઓની મનોકામના પૂર્ણ થાય છે. આ વ્રત માટે બે-ત્રણ દિવસ પહેલા જ તૈયારીઓ શરૂ થઈ જાય છે.-પણ અનેકવાર અજાણતા એવી ભૂલો થઈ જાય છે જેનાથી વ્રતનુ ફળ મળતુ નથી. સાથે જ અશુભ ફળ મળવાની વાત પણ કહેવામાં આવી છે. તો આવો જાણીએ ક્યા છે એ 5 કામ જે ન કરવા જોઈએ..