1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
  4. oes and donts for hartalika teej

કેવડાત્રીજ કરશો આ કામ તો ભોગવવુ પડશે પરિણામ

કેવડાત્રીજ
પૌરાણિક માન્યતા મુજબ કેવડાત્રીજનું વ્રત સુહાગન સ્ત્રીઓ પતિ અને પરિવારનુ સૌભાગ્ય પ્રાપ્ત કરવા માટે જ્યારે કે કુંવારી યુવતીઓ સારો વર પ્રાપ્ત કરવા માટે કરે છે. એવુ કહેવાય છે કે આ વ્રતને પૂર્ણ શ્રદ્ધાથી કરનારી મહિલાઓની મનોકામના પૂર્ણ થાય છે. આ વ્રત માટે બે-ત્રણ દિવસ પહેલા જ તૈયારીઓ શરૂ થઈ જાય છે.-પણ અનેકવાર અજાણતા એવી ભૂલો થઈ જાય છે જેનાથી વ્રતનુ ફળ મળતુ નથી. સાથે જ અશુભ ફળ મળવાની વાત પણ કહેવામાં આવી છે. તો આવો જાણીએ ક્યા છે એ 5 કામ જે ન કરવા જોઈએ..

ये भी पढ़ें
Ganesh Chaturthi 2019 - ગણપતિ ઘરે લાવો તો મૂર્તિમાં જોઈ લો આ ખાસ વાતો