બાળકોના પેટમાં કૃમિ થાય તો..
-
બાળકોને કાકડી, કાચા ફળ, કાચા-પાકા જામફળ, બટાકા, માંસ, ખાંડ, ખટાશ ન આપો -
તેમને નારિયળનુ પાણી દિવસમાં ચાર વખત પીવડાવો -
તીખા અને કડવા પદાર્થો ખાવા માટે વારંવાર આપો. -
ફુઈના, આદુ, જીરુ અને સંચળની ચટણી ખોરાક સાથે ખવડાવો. -
ફળોમાં પાકા જામફળ, પપૈયુ, ચીકુ, આલુ, કેળા વગેરે બાળકોને ખવડાવો -
અખરોટ, બદામ, અને પાકુ નારિયળ પણ આ રોગમાં લાભકારી છે. -
લસણને પાણીમાં મિક્સ કરી તેનુ મિશ્રણ બનાવી પીવડાવો. -
લસણ અને ગોળને સપ્રમાણમાં મિક્સ કરી તેની ગોળી બનાવી લો. બાળકોને 3 ગ્રામ અને યુવાનોને 10 ગ્રામની ગોળી સવારે ખાલી પેટ 3 દિવસ ખવડાવવાથી પેટના કૃમિ નષ્ટ થઈને નીકળી જાય છે.