મંગળવાર, 17 જૂન 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
વીડિયો
સિનેજગત
રમત
જ્યોતિષ
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
વીડિયો
સિનેજગત
રમત
જ્યોતિષ
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
લાઈફ સ્ટાઈલ
»
વેબદુનિયા વિશેષ 08
»
ફ્રેન્ડશિપ ડે
Written By
ગજેન્દ્ર પરમાર|
યાદે દોસ્તી કી..
W.D
ગજેન્દ્ર પરમાર
જબ ભી ખોલતી હું અપના જૂના પુરાના બક્સા લગતા હે,
જેસે સમેટી ગળી કર રખી હો યાદે;
જૂને પુરાને ફટે કાગજો કી પાની મે ભીગ કર ધુંધલી હો ગઈ હો યાદે;
કુછ કપડો કે દાગ સી ગહેરી યાદે,
કીસીકી દી ગઈ ચોકલેટો સે બસી પન્ની કી ઝગમહાતી હુઈ યાદે;
કીસીકી અંજાને મે લીખી હુઈ બાતોકી ગહેરાઈઓ મે લે જાતી યાદે;
રૂમાલ જીસસે અપમાન કરને કે બાદ પોછી હુઈ આંસુઓસી યાદે..;
બડે બડે ઈનામો કી કતારોકો છોટા બનાતે અભિનંદન કી યાદે,
ભાવ બનકર સપનોમે ભી પીછા ન છોડને વાલી યાદે..
અબ તુમ બાવરી કે હો, એસા અહેસાસ દિલાતી યાદે........
ગુંજન મોદી
બીએડ અર્થશાસ્ત્ર, અમદાવાદ
.....................................
દોસ્ત..........................................
આજ તારી યાદમાં ફરતો હતો;
આજ તારા સપનાઓમાં હસતો હતો.
દુઃખમાં તારો સહારો હોય છે,
આજ તારા સ્નેહમાં તરતો હતો.
ચાંદ આ તારા ઈશારાથી રમે,
વાત સૌને દોસ્તની કરતો હતો.
હાથ છોડી દૂર જાય ગમે નહી,
થતું કંઈક દર્દને રડતો હતો.
પત્રને આખો જબોળી પ્રેમથી
'
વિજય' આજે દોસ્તને મળતો હતો.
વિજય ચલાદરી
ગુજરાતી અધ્યાપક,
બી.જે.ગઢવી બીએડ કોલેજ
રાધનપુર.
વેબદુનિયા પર વાંચો :
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
જરૂર વાંચો
ગુજરાતમાં આફતનો વરસાદ, ભાવનગર-બોટાદમાં અતિભારે વરસાદથી આવતીકાલે સ્કુલ કોલેજ બંધ રહેશે
Gujarat monsoon flood: ગુજરાતમાં ચોમાસાના જોરદાર પ્રવેશ સાથે, ગઢડા, બોટાદ અને મહુવામાં મુશળધાર વરસાદે તબાહી મચાવી છે. ઘેલા અને માલણ નદીઓ પૂરમાં છે, ઘણા પુલ તૂટી ગયા છે, સોસાયટીઓ અને ઘરોમાં પાણી ભરાઈ ગયા છે.
એયર ઈંડિયા વિમાન દુર્ઘટનામાં આ ક્રિકેટરનુ પણ થયુ મોત, જઈ રહ્યા હતા ઈગ્લેંડ, ટીમે આપી શ્રદ્ધાંજલિ
12 જૂનના રોજ અમદાવાદથી લંડન જઈ રહેલી એયર ઈંડિયાની ફ્લાઈટ AI-171 (787-8 Boeing Dreamliner) ના ઉડવાના થોડીક જ મિનિટમાં ક્રેશ થઈ ગઈ હતી
Fighter Pilot- ધોરણ ૧૨ પછી ફાઇટર પાઇલટ કેવી રીતે બનવું? લાયકાતથી લઈને પસંદગી પ્રક્રિયા સુધી બધું અહીં જાણો
૧૦મું ધોરણ પાસ કર્યા પછી, વિદ્યાર્થીઓ દેશની સેવા કરવાની તૈયારી શરૂ કરે છે. ભારતીય વાયુસેનામાં ફક્ત પુરુષો જ નહીં પરંતુ મહિલાઓ પણ ભાગ લઈ રહી છે. હવે આવી સ્થિતિમાં, ઘણા યુવાનો પાઇલટ બનવાની તૈયારી માટે વિવિધ કોચિંગ સંસ્થાઓ અને વિવિધ અભ્યાસક્રમો કરે છે. ભારતની પ્રથમ મહિલા ફાઇટર પાઇલટ ભાવના કંથ, અવની ચતુર્વેદી અને મોહના સિંહ છે. જો તમે પણ તેમની જેમ ભારતીય વાયુસેનામાં ફાઇટર પાઇલટ બનવા માંગતા હો, તો અમને જણાવો કે ૧૨મા ધોરણ પછી ફાઇટર પાઇલટ બનવા માટે કયા અભ્યાસક્રમો કરી શકાય છે.
Sonam Raghuvanshi- રાજા રઘુવંશીની હત્યામાં સોનમનો ૧૧ સાથે શું કનેકશન છે?
Sonam and Raja Raghuvanshi- ૧૧ મેના રોજ, જ્યારે ઇન્દોરમાં રાજા રઘુવંશીના લગ્નનું સંગીત વાગી રહ્યું હતું, ત્યારે કોઈને ખ્યાલ નહોતો કે તેની થવાની દુલ્હન તેને મારી નાખશે. તે સોનમને પોતાની દુલ્હન તરીકે ખૂબ આશાઓ સાથે ઘરે લાવ્યો હતો, પરંતુ તે જ સોનમે રાજા અને તેની આશાઓને ઊંડા ખાડામાં નાખી દીધી અને તેને મૃત્યુની ગાઢ નિંદ્રામાં સૂવડાવી દીધી.
અમદાવાદ પ્લેન ક્રેશનો સૌથી નવો VIDEO, આગના લપેટા અને ધુમાડાના ગુબ્બાર વચ્ચે બિલ્ડિંગમાંથી કુદતા જોવા મળ્યા વિદ્યાર્થી
Ahmedabad Plane Crash: એયર ઈંડિયાનુ વિમાન જે જગ્યાએ પડ્યુ, તેનાથી થોડે જ દૂર એક હોસ્ટેલની બિલ્ડિંગ પરથી વિદ્યાર્થીઓ નીચે કૂદતા જોવા મળ્યા છે. જોત જોતામાં આસપાસનો વિસ્તાર કાળા ધુમાડાના ચપેટમાં આવી ગયો.
ધર્મ
Gupt Navratri: 10 મહાવિદ્યાઓ કઈ છે જેની ગુપ્ત નવરાત્રી દરમિયાન થાય છે પૂજા ?
ગુપ્ત નવરાત્રીની શરૂઆતની તારીખ નજીક આવી રહી છે, આવી સ્થિતિમાં બહુ ઓછા લોકો જાણતા હશે કે ગુપ્ત નવરાત્રીમાં કઈ મહાવિદ્યાઓની પૂજા કરવામાં આવે છે.
હરીની હાટડીએ મારે કાયમ હટાણું - Hari Ni Hatdiye Mare kayam
હરીની હાટડીએ મારે કાયમ હટાણું, જોયું નહીં કોઇ દિ’ મેં તો ટાણું કે કટાણું… હરીની હાટડીએ મારે.
Jagannath Rath Yatra 2025: ભગવાન જગન્નાથ દર વર્ષે 15 દિવસ માટે બીમાર કેમ પડે છે? જાણો તેની પાછળની પ્રાચીન કથા
Jagannath Rath Yatra 2025 દર વર્ષની જેમ આ વર્ષે પણ ભગવાન જગન્નાથ બીમાર છે. લગભગ 15 દિવસ આરામ કર્યા પછી, તેઓ તેમના ભક્તો વચ્ચે આવે છે અને બધાને આશીર્વાદ આપે છે.
સંકષ્ટી ચતુર્થીના દિવસે કરો આ ઉપાય, અવરોધ થશે દૂર અને ધન આવશે ભરપૂર
સંકષ્ટી ચતુર્થીનું વ્રત 14 જૂને કરવામાં આવશે, તેથી આ દિવસે કેટલાક ઉપાયો કરવા જોઈએ જે વ્યક્તિના જીવનમાં આવતા તમામ અવરોધોને દૂર કરશે.
નરસિંહ મેહતાનુ ગુજરાતી ભજન - કાનજી તારી મા કહેશે પણ
કાનજી તારી મા કહેશે પણ અમે કાનુડો કહેશું રે. એટલું કહેતા નહી માને તો ગોકુળ મેલી દેશું રે...