બુધવાર, 9 જુલાઈ 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
વીડિયો
સિનેજગત
રમત
જ્યોતિષ
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
વીડિયો
સિનેજગત
રમત
જ્યોતિષ
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
લાઈફ સ્ટાઈલ
»
વેબદુનિયા વિશેષ 08
»
ફ્રેન્ડશિપ ડે
Written By
ગજેન્દ્ર પરમાર|
યાદે દોસ્તી કી..
W.D
ગજેન્દ્ર પરમાર
જબ ભી ખોલતી હું અપના જૂના પુરાના બક્સા લગતા હે,
જેસે સમેટી ગળી કર રખી હો યાદે;
જૂને પુરાને ફટે કાગજો કી પાની મે ભીગ કર ધુંધલી હો ગઈ હો યાદે;
કુછ કપડો કે દાગ સી ગહેરી યાદે,
કીસીકી દી ગઈ ચોકલેટો સે બસી પન્ની કી ઝગમહાતી હુઈ યાદે;
કીસીકી અંજાને મે લીખી હુઈ બાતોકી ગહેરાઈઓ મે લે જાતી યાદે;
રૂમાલ જીસસે અપમાન કરને કે બાદ પોછી હુઈ આંસુઓસી યાદે..;
બડે બડે ઈનામો કી કતારોકો છોટા બનાતે અભિનંદન કી યાદે,
ભાવ બનકર સપનોમે ભી પીછા ન છોડને વાલી યાદે..
અબ તુમ બાવરી કે હો, એસા અહેસાસ દિલાતી યાદે........
ગુંજન મોદી
બીએડ અર્થશાસ્ત્ર, અમદાવાદ
.....................................
દોસ્ત..........................................
આજ તારી યાદમાં ફરતો હતો;
આજ તારા સપનાઓમાં હસતો હતો.
દુઃખમાં તારો સહારો હોય છે,
આજ તારા સ્નેહમાં તરતો હતો.
ચાંદ આ તારા ઈશારાથી રમે,
વાત સૌને દોસ્તની કરતો હતો.
હાથ છોડી દૂર જાય ગમે નહી,
થતું કંઈક દર્દને રડતો હતો.
પત્રને આખો જબોળી પ્રેમથી
'
વિજય' આજે દોસ્તને મળતો હતો.
વિજય ચલાદરી
ગુજરાતી અધ્યાપક,
બી.જે.ગઢવી બીએડ કોલેજ
રાધનપુર.
વેબદુનિયા પર વાંચો :
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
જરૂર વાંચો
૧૪ વર્ષના સ્કૂલ પ્રેમને મેળવવા માટે, મહિલાએ તેના પતિની હત્યા કરાવી, અકસ્માતનું કાવતરું ઘડ્યું
ઇન્દોરના રાજા રઘુવંશી હત્યા કેસ હજુ ઠંડો પડ્યો નથી. આ કેસમાં પોલીસે પત્ની સોનમ રઘુવંશી પર તેના પતિ રાજાની હત્યાનો આરોપ લગાવ્યો છે. હવે રાજસ્થાનમાં એક વધુ ભયાનક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. એક પ્રેમિકાએ તેના ૧૪ વર્ષના સ્કૂલ પ્રેમી સાથે મળીને તેના પતિ શેર સિંહની હત્યા કરી દીધી. મહિલાનું બીજું બાળક પણ તેના પ્રેમીનું હતું.
પુલ અકસ્માતમાં નવ લોકોનાં મોત, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શોક વ્યક્ત કર્યો
ગુજરાતના આણંદ અને પાદરાને જોડતા પુલનો વચ્ચેનો ભાગ તૂટી પડતાં નવ લોકોનાં મોત થયાં હતાં. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ અકસ્માત પર શોક વ્યક્ત કર્યો છે.
Apple ના નવા COO સબીહ ખાન કોણ છે? આ રીતે તેમણે મુરાદાબાદથી સિલિકોન વેલી સુધીની મુસાફરી કરી
ભારતીય મૂળના સબીહ ખાનને એપલના નવા ચીફ ઓપરેટિંગ ઓફિસર (COO) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. મુરાદાબાદમાં જન્મેલા ખાન 30 વર્ષથી એપલ સાથે જોડાયેલા છે. ટિમ કૂકે તેમને સપ્લાય ચેઇનના મુખ્ય વ્યૂહરચનાકાર તરીકે વર્ણવ્યા છે.
વડોદરામાં તૂટી પડેલો પુલ કેટલો જૂનો છે? બે જિલ્લાઓનો સંપર્ક તૂટી ગયો, 100 ગામોને અસર થઈ
ગુજરાતના વડોદરામાં પણ આજે સવારે એક મોટો અકસ્માત થયો. નદી પર પુલ તૂટી પડ્યો, જેમાં ઘણા લોકોના મોત થયા. આ અકસ્માતનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. જોકે, એવું કહેવામાં આવી રહ્યું છે કે તેને સમારકામ કરવાની ચેતવણી અગાઉ આપવામાં આવી હતી.
Kyunki Saas Bhi Kabhi Bahu Thi 2 માં વાપસી પર સ્મૃતિ ઈરાનીએ તોડ્યું મૌન, કહ્યું- હું લાખો ઘરો સાથે જોડાવા માંગુ છું...
Kyunki Saas Bhi Kabhi Bahu Thi સ્મૃતિ ઈરાની 25 વર્ષ પછી 'ક્યુંકી સાસ ભી કભી બહુ થી'માં પાછા ફરવા જઈ રહી છે. આ દરમિયાન, અભિનેત્રીએ જણાવ્યું કે તુલસી વિરાનીનું પાત્ર હજુ પણ તેમના હૃદયની સૌથી નજીક કેમ છે અને નવી સીઝનથી તેમની શું અપેક્ષાઓ છે.
ધર્મ
Guru Purnima 2025- ગુરુ-શિષ્ય
ગુરુ સાથે થોડા દિવસો વિતાવ્યા પછી, એક દિવસ એક નવા દીક્ષિત શિષ્યએ પૂછ્યું- ગુરુદેવ, હું પણ ઈચ્છું છું કે મારા પણ તમારા જેવા ઘણા શિષ્યો હોય અને બધા મને તમારા જેવો જ આદર અને સન્માન આપે.
Guru Purnima 2025: પિતૃ દોષ દૂર કરવા માટે ગુરૂ પૂર્ણિમાના દિવસે આ સ્થાનો પર પ્રગટાવો દિવો
અષાઢ પૂર્ણિમાને ગુરૂ પૂર્ણિમાના રૂપમાં ઉજવાય છે. આ દિવસે પિતૃ દોષથી મુક્તિ મેળવવા માટે તમે અનેક ઉપાય કરી શકો છો. જેમા નિયમ મુજબ દિવો પ્રગટાવવો પણ સામેલ છે. આવામાં ચાલો જાણીએ પિતરોની કૃપા પ્રાપ્તિ માટે તમારે કયા સ્થાન પર દિવો પ્રગટાવવો જોઈએ.
Dashama Vrat 2025 - દશામાં વ્રત ક્યારે છે, જાણો પૂજા વિધિ
દશામા વ્રતના પ્રથમ દિવસે દશામા માતાની મૂર્તિની સ્થાપના કરવામાં આવે છે. દશામાનું વ્રત અષાઢ સુદ અમાસથી શરૂ થાય છે અને તે શ્રાવણ સુદ દશમ સુધી કરવાનુ હોય છે. સમગ્ર દસ દિવસ પંડાલમાં દિવડાઓ પ્રગટાવવામાં આવે છે .
Guru Purnima 2025:- ગુરુ પૂર્ણિમાનું મહત્વ
Importance of Guru Purnima ગુરુ પૂર્ણિમા એ ભારતમાં ઉજવાતો તહેવાર છે જે વ્યક્તિના આધ્યાત્મિક અથવા શૈક્ષણિક ગુરુઓનું સન્માન કરવા, તેમને શ્રદ્ધાંજલિ આપવા અને તેમના પ્રત્યે આદર દર્શાવવા માટે ઉજવવામાં આવે છે.
Dashama Vrat Katha Gujarati - દશામાં વ્રત કથા/ દશામાની વાર્તા
ભગવાન વિષ્ણુની પૂજા અનેક રૂપોમાં કરવામાં આવે છે. મનુષ્યને પોતાના જુદા જુદા ઉદ્દેશ્યોની પૂર્તિ માટે શ્રી હરિના જુદા જુદા રૂપોનુ પૂજન કરવુ જોઈએ. અષાઢ મહિનાના અમાસ ના રોજ એક એવુ વ્રત આવે છે જે તમારા બગડેલા ગ્રહોની દશા સુધારીને તમને સુખ સમૃદ્ધિ, સૌભાગ્ય અને ધન સંપત્તિની પૂર્તિ કરાવે છે. આ વ્રતને દશામાતા વ્રત કહે છે.