ગુરુવાર, 18 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. સૌંદર્ય સલાહ
Written By
Last Modified: રવિવાર, 30 એપ્રિલ 2017 (10:20 IST)

Beauty tips -વેક્સિંગ પછી થતી પરેશાનીઓથી છુટકારા મેળવો

મહિલાઓ તેમના શરીરના અઈચ્છનીય વાળને હટાવા માટે ઘણા તરીકા અજમાવે છે . પગ અને હાથના વાળને સાફ કરવા માટે વેક્સિંગ સૌથી સરસ તરીકો છે. 
 
પણ જ્યારે વાળ જડથી નહી નિકળતા તો પરેશાની હોય છે તેનાથી ત્વચમાં ખંજવાળ અને લાલ નિશાન થઈ જાય છે. કેટલાક ઘરેલૂ ઉપાય અજમાવીને તેનાથી રાહત મેળવી શકાય છે. 
1. એસ્પ્રિન અને મધ 
એસ્પ્રિન અને મધ નો ઉપયોગ કરી ખંજવાળને દૂર કરી શકાય છે. તેના માટે 3 એસ્પ્રિન ગોળી વાટી તેમાં 2 ચમચી મધ અને પાણી મિક્સ કરો. આ લેપને પ્રભાવિત જગ્યા પર લગાવો અને 10 મિનિટ પછી ધોઈ લો. 
 
2. ટી ટ્રી ઑયલ 
આ તેમાં એંટીબેકટીરિયલ અને એંટી સેપ્ટિક ગુણ હોય છે. જે ખંજવાળ અને સોજાને ઓછા કરે છે. તેના માટે ટ્રી ટૃઈ તેલની 20 ટીંપાને ગરમ પાણીમાં મિક્સ કરો અને એક સાફ કપડાને તેમાં પલાળી ત્વચા પર ઘસવું. આ પ્રક્રિયાને કરો અને પછી પણ ખંજવાળની સમસ્યા ઠીક ન હોય તો તેને રિપીટ કરી શકો છો.  સ્કારો 
 
3. નારિયેળ તેલ અને ખાંડ
 નારિયેળ તેલમાં એંટીફંગલ અને એંટીબેક્ટીરિયલ ગુણ હોય છે. આ સ્કિનને હાઈટ્રેટ પણ કરે છે. સ્કિનના અંદરના વાળને કાઢવા  અને ખંજવાળ દૂર કરવા માટે અડધા કપ નારિયેળ તેલમાં  1 કપ ખાંડ મિક્સ કરો અને સ્ક્ર્બરની રીતે પગ અને હાથ પર ઉપયોગ કરવું. તેનાથી ફાયદો થશે.