શુક્રવાર, 29 માર્ચ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By

શિમલા મરચાના લાભ જાણીને ચોંકી જશો

શિમલા મરચા ડીએનએ ને કૉર્સિનોજેન સાથે બાંધતા રોકે છે. આ કેંસર કોશિકાઓનો નાશ કરવામાં મદદ કરે છે.

1. શરીરના મટૈબલિજમ વધારે- આ શરીરમાં રહેલા ટ્રાઈગ્લિસરાઈડના લેવલને ઓછુ કરે છે. જેથી કેલોરીને બર્ન કરવામાં મદદ મળે છે. 
 
2. એંટીઆક્સીડેંટ - શરીરમાં ફ્રી રેડિક્લસ હોવાને કારણે લોહીની નાડીઓને નુકશાન પહોચે છે. શિમલા મરચામાં વિટામિન સી હોય છે.  જે કે પાવરફુલ એંટીઅક્સીડેંટ છે. આ એંટીઅક્સીડેંટ શરીરને હાર્ટ અટૈક ,ઓસ્ટીપોરોસિસ ,અસ્થમા ,અને મોતિયાબિંદ સામે લડવામાં મદદ કરે છે. 
 
3. કેંસરથી બચાવ - આ ડીએનએ ને કૉર્સિનોજેન સાથે બાંધતા રોકે છે. આ કેંસર કોશિકાઓનો નાશ કરવામાં મદદ કરે છે. 
 
4. દુખાવો  દૂર કરે- એમાં એક એવુ તત્વ મળે છે જે કહેવાય  છે કે એ દુખાવાને ત્વચાની સ્પાઈન કાર્ડ સુધી જતા અટકાવે છે. આ પ્રભાવશાળી રીતે દાદ,નાડીના દુખાવા વગેરેમાં પ્રયોગ કરાય છે. 
 
5. શક્તિ વધારે- એમાં વિટામિન સી હોય છે. આથી આ વાઈટ સેલને ઈંફેકશનથી લડવા ઉતેજ્જિત કરે છે . આથી ઈમ્યુન  સિસ્ટમ મજબૂત રહે છે. સાથે શિમલા મરચા શ્વાસ સંબંધી સમસ્યા જેમ કે ફેફસાંના ઈંફેકશન અસ્થમા વગેરેથી બચાવ કરે છે.