સંબંધિત સમાચાર
- Fact check- જાણો શાહરૂખ ખાનના જેવો દેખાતો વાયરલ ફોટોની સંપૂર્ણ સત્યતા
- આ છે ડિજિટલ ગુજરાત: ગુજરાતની 70 ટકા મહિલાઓએ ઇન્ટરનેટનો ઉપયોગ કર્યો નથી
- આ સ્વદેશી બોટ સમુદ્રી હિલચાલ પર રાખશે બાજનજર, જાણો ખાસિયતો
- weather Update- ઉત્તર ભારતના ઘણા ભાગોમાં ઠંડીની સ્થિતિ પ્રવર્તે છે, ગાઢ ધુમ્મસ ઘણા રાજ્યોમાં ડૂબી ગયું છે
- આજથી ગુજરાત લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબીશન એકટ લાગૂ, હવે ભૂમાફિયાને મળશે 10 થી 14 વર્ષની કડક સજા
દરરોજ દહીં ખાવાથી દિલ મજબૂત રહે છે અને ઘણા રોગોથી દૂર રહેશો.
1. દહીં ત્વચાનો માશ્ચરાઈજરનું કામ કરે છે. ત્વચાની નમી પરત લાવે છે અને ત્વચાને મુલાયમ બનાવે છે.
2. દહીંમાં રહેલ લેક્ટિક એસિડ ત્વચા પર ફેશિયલ માસ્કની રીતે કામ કરે છે અને સ્કિનની ગંદગીને સાફ કરે છે.
દહીં - આરોગ્ય અને સૌદર્ય માટે ઉત્તમ
3. દહીંમાં ગાજર,કાકડી, પપૈયા વગેરે ફળોના રસ મિક્સ કરી ચેહરા પર લગાડવાથી ત્વચામાં નિખાર આવે છે.
4. સ્કિનને ફ્રેશ રાખવા માટે તમે લીંબૂનું રસ દહીંમાં મિક્સ કરી ચેહરા પર લગાડો. આવું થોડા દિવસ સુધી કરતા રહો. જલ્દી જ તમારા ચેહરા પર બદલાવ નજર આવશે.