Soaking Mango in Water: કેરીને પાણીમાં પલાળીને રાખવી પછી ખાવી એ પરંપરા વર્ષોથી ચાલે છે. પરંતુ, મોટાભાગના લોકો જાણતા નથી કે તે શા માટે કરવું જોઈએ. તેથી, તમારે કેરીમાં જોવા મળતા ભેળસેળયુક્ત રસાયણો વિશે વિચારવું જોઈએ. આ સિવાય તમને જણાવી દઈએ કે જો તમે કેરીને પાણીમાં પલાળ્યા વગર (Is it...