ગુરુવાર, 28 માર્ચ 2024
  1. મનોરંજન
  2. »
  3. જોક્સ
  4. »
  5. વધુ જોક્સ
Written By વેબ દુનિયા|

જહાજ

સવાલ - એક જહાજમાં 900 સરદાર હતા. સમુદ્રની વચ્ચે જહાજ ઉભુ રહ્યુ, પણ બધા સરદાર ડૂબી ગયા, કેમ ?
જવાબ - સમુદ્રમાં જહાજ રોકાતા બધા સરદાર તેને ધક્કો મારવા સમુદ્રમાં ઉતરી પડ્યા.