સોમવાર, 3 નવેમ્બર 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
વિક્રમ સંવત રાશિફળ
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
વીડિયો
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
વિક્રમ સંવત રાશિફળ
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
વીડિયો
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
લાઈફ સ્ટાઈલ
»
ગુજરાતી સાહિત્ય
»
ગુજરાતી શાયરી
Written By
વેબ દુનિયા|
જાદુ તમારો
કેવો જાદુ કર્યો છે તમે મારા પર, રહેતા નથી આસપાસ છતા છવાયેલા રહો છો મગજ પર
ભૂલાવવા માંગુ છુ તમને ચહેરો તમારો ભૂલાતો નથી, શા માટે દુશ્મન બનીને સતાવો છો
વેબદુનિયા પર વાંચો :
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
જરૂર વાંચો
12 લોકો અને 17 ગાડીઓને કચડતો ગયો ડંપર, ભયાનક જયપુર દુર્ઘટનાનો Video
જયપુરઆ હરમાડા વિસ્તારમા સોમવારે બપોરે એક ભીષણ માર્ગ અકસ્માત થયા જેમા ઓછામા ઓછા 12 લોકોના મોત થઈ ગયા છે અને દસથી વધુ લોકો ઘાયલ થયા છે. જયપુરના જીલ્લા કલેક્ટર જીતેન્દ્ર સોનીએ આ માહિતે આપી છે. તેમણે જણાવ્યુ કે આ દુર્ઘટના એ સમયે થઈ જ્યારે એક બેકાબુ ડંપરે 17 વાહનોને કચડી નાખ્યા. આ ઘટનાનો ખતરનાક વીડિયો સામે આવ્યો છે
કંડક્ટરની પાછળ બેસેલા લોકો બચી ગયા અને ડ્રાઈવરની સાઈડ તરફ બેસેલા માર્યા ગયા... તેલંગાના બસ-ટ્રક ટક્કરમાં જીવતા બચેલા મુસાફરે સંભળાવી ભયાનક અકસ્માતની આંખોદેખી
તેલંગાનાના રંગારેડ્ડી જીલ્લામા સોમવારે બાજરીથી લદાયેલ એક ટ્રક અને એક મુસાફર બસની આમને સામનેની ટક્કરમાં ઓછામાં ઓછા 19 લોકો માર્યા ગયા જ્યારે કે 4 અન્ય ગંભીર રૂપથી ઘાયલ થઈ ગયા. આ દુર્ઘટના એટલી ભયાનક હતી કે બસનો અડધો ભાગ બાજરીથી ભરાય ગયો જેનાથી મુસાફરો અંદર જ ફસાય ગયા
'અમારી પાસે દુનિયાને 150 વખત નષ્ટ કરવા માટે પૂરતા શસ્ત્રો છે,' ટ્રમ્પનું ચોંકાવનારું નિવેદન
રશિયાએ જાહેરાત કરી હતી કે તેઓ પરમાણુ પરીક્ષણ કરશે, અને તેઓ આમ કરી રહ્યા છે. ઉત્તર કોરિયા પણ પરમાણુ પરીક્ષણ કરી રહ્યું છે, અને અન્ય દેશો પણ આમ કરી રહ્યા છે. અમે એકમાત્ર એવો દેશ બનવા માંગતા નથી જે પરીક્ષણો ન કરે," ટ્રમ્પે કહ્યું.
PM Modi Bihar Rally: પીએમ મોદીએ કહ્યું, "ભારતની દીકરીઓએ ઇતિહાસ રચ્યો છે. 25 વર્ષ પછી, દુનિયાને એક નવો વિશ્વ ચેમ્પિયન મળ્યો છે."
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમના બિહાર પ્રવાસના બીજા દિવસે સહરસા પહોંચ્યા. સૌપ્રથમ, તેમણે ભારતીય મહિલા ક્રિકેટ ટીમને અભિનંદન આપ્યા. તેમણે કહ્યું, "હું ભારતની દીકરીઓને અભિનંદન આપું છું. આ જીત ભારતની દીકરીઓના નવા આત્મવિશ્વાસનું પ્રતીક છે."
દીપ્તિ શર્માએ બનાવ્યો અનોખો વર્લ્ડ રેકોર્ડ આખી દુનિયામાં આવો કરનારી બની એકમાત્ર પ્લેયર
મહિલા વર્લ્ડ કપ 2025 દીપ્તિ શર્માએ કમાલનુ પ્રદર્શન કર્યુ છે. તેમણે પોતાની બોલિંગ અને બેટિંગથી ટીમ ઈંડિયાને અનેક મેચોમાં જીત અપાવી. આ કારણે તેમને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ મળ્યો
ધર્મ
Som Pradosh- જીવનને સાચી દિશા આપવા માટે પ્રદોષ વ્રત પર શિવલિંગનો વિશેષ અભિષેક કરો.
સોમ પ્રદોષ વ્રત આજે છે. ધાર્મિક માન્યતા મુજબ આ દિવસ ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજાનો વિધાન છે.
Bhishma Panchak 2025: ભીષ્મ પંચક શું છે, શા માટે મનાવવામાં આવે છે, જાણો પંચકની તિથિઓ
Bhishma Panchak 2025: ભીષ્મ પંચક વ્રત મહાભારતના મહાન ઋષિ ભીષ્મને સમર્પિત છે, જેમણે ભગવાન કૃષ્ણના આદેશથી બાણ શય્યા પર સૂતી વખતે આ વ્રત રાખ્યું હતું. આ પાંચ દિવસો ખાસ ઉપવાસ, તપસ્યા અને ધાર્મિક વિધિઓ દ્વારા ચિહ્નિત થયેલ છે.
રાજા વર્ષો કરતા રહ્યા વ્રત પણ દર્શન ન થયા, એક સાધારણ ભક્તને મળ્યો ભગવાનનો આશિર્વાદ, વાંચો દેવઉઠની એકાદશીની વ્રત કથા
Dev Uthani Ekadashi Katha: દેવ ઉઠની એકાદશી કથા: દેવ ઉઠની એકાદશીની તિથિ ખૂબ જ શુભ માનવામાં આવે છે. તુલસી વિવાહ સાથે, આ દિવસે બધા શુભ કાર્યો શરૂ થાય છે. ભગવાન વિષ્ણુ યોગનિદ્રામાંથી જાગે છે, જે ચાતુર્માસનો અંત દર્શાવે છે. એવું માનવામાં આવે છે કે આ વ્રતની કથા સાંભળવાથી પાપોનો નાશ થાય છે.
Dev Uthani Ekadashi 2025 Wishes In Gujarati - દેવ ઉઠની અગિયારસ 2025 ની શુભેચ્છા, મેસેજીસ અને સ્ટેટસ
દેવઉઠની એકાદશી (Dev Uthani Ekadashi 2025) નુ હિન્દુ ધર્મમાં ખૂબ મહત્વ છે. જ્યારે ભગવાન વિષ્ણુ યોગ નિદ્રામાંહી જાગે છે અને શુભ કાર્યો શરૂ થય છે. આ દિવસે સંબંધીઓને અને મિત્રોને શુભેચ્છા પાઠવવામાં આવે છે.
Dev Deepawali 2025: 4 કે 5 નવેમ્બર, ક્યારે છે દેવ દિવાળી ? તારીખના આધારે શુભ મુહૂર્ત, દીવા પ્રગટાવવાનું મહત્વ અને પૂજાની વિધિ વિશે જાણો
Dev Deepawali 2025: દેવ દિવાળી 2025 ની તારીખ અંગે થોડી મૂંઝવણ છે. આ દિવસ કાર્તિક પૂર્ણિમાના દિવસે આવે છે. એવું માનવામાં આવે છે કે દેવ દિવાળી પર ગંગા નદીના કિનારે અથવા ઘરે દીવા પ્રગટાવવા જોઈએ. આ દિવસે પૂજા કરવાથી સૌભાગ્ય, શાંતિ અને સમૃદ્ધિ મળે છે. જાણો આ વર્ષે દેવ દિવાળી ક્યારે ઉજવવામાં આવશે.