શનિવાર, 20 સપ્ટેમ્બર 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
વીડિયો
સિનેજગત
રમત
જ્યોતિષ
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
વીડિયો
સિનેજગત
રમત
જ્યોતિષ
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
લાઈફ સ્ટાઈલ
»
ગુજરાતી સાહિત્ય
»
ગુજરાતી શાયરી
Written By
વેબ દુનિયા|
તમારા વગર
જો તમે ન બોલો તો જીવન વિરાન લાગે છે
તમે ન હસો તો સંગીત ધોંધાટ લાગે છે
કેમ મારા જીવનમાં આટલા સમાય ગયા છો કે
તમારા વગરનુ જીવન બેકાર લાગે છે
વેબદુનિયા પર વાંચો :
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
જરૂર વાંચો
H1B Visa News: ડોનાલ્ડ ટ્રમ્પે હવે કેમ ફોડ્યો વિઝા બોમ્બ ? તે કોના માટે છે અને કોને અસર થશે? બદલાયેલા H-1B વિઝા નિયમો વિશે જાણો.
Donald Trump H1B Visa New Rules: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે એક નવા એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા છે જે H-1B વિઝા નિયમોમાં ફેરફાર કરે છે. H-1B વિઝા માટે હવે 100,000 ડોલર એટલે રૂપિયા 88 લાખ ફી ચૂકવવી પડશે. H-1B વિઝા કાર્યક્રમના કાર્યપદ્ધતિમાં આ એક મોટો ફેરફાર છે અને તેનાથી હજારો કુશળ વિદેશી કામદારો, ખાસ કરીને ભારતીયો, જે અમેરિકામાં H-1B વિઝા ધારકોનો સૌથી મોટો હિસ્સો છે, પ્રભાવિત થવાની ધારણા છે.
ઓડિશામાં જન્મેલા, ગુજરાતમાં ભણેલા, સેમ પિત્રોડાના ડાયલોગબાજીમાં ફસાઈ ગઈ કોંગ્રેસ, જાણો કેવી રીતે ફસાઈ ગયા રાહુલ ગાંધી?
Sam Pitroda Pakistan Remark: ઓવરસીઝ કોંગ્રેસના વડા સેમ પિત્રોડા ફરી એકવાર પોતાની ટિપ્પણીઓથી હેડલાઇન્સમાં છવાઈ ગયા છે. પિત્રોડાની ટિપ્પણી પર ભાજપે કોંગ્રેસ અને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું છે. પિત્રોડા રાહુલ ગાંધીના કહેવા પર અમેરિકાથી ભારત આવ્યા હતા. ઓડિશામાં જન્મેલા પિત્રોડાનો ગુજરાત સાથે મજબૂત સંબંધ છે.
મણિપુરમાં આસામ રાઇફલ્સના સૈનિકો પર હુમલો, 2 જવાન શહીદ 2 ઘાયલ '
બંદૂકધારીઓના એક જૂથે ઇમ્ફાલથી વિષ્ણુપુર જિલ્લામાં આસામ રાઇફલ્સના સૈનિકોને લઈ જઈ રહેલા વાહન પર હુમલો કર્યો હતો. આ હુમલામાં બે સૈનિકો માર્યા ગયા હતા અને બે અન્ય ઘાયલ થયા હતા.
Asia Cup 2025: ટીમ ઈન્ડિયાએ લગાવી જીતની હેટ્રિક, ઓમાન સામે 21 રનથી જીત્યું
ભારતે એશિયા કપ 2025 ના પોતાના અંતિમ ગ્રુપ સ્ટેજ મેચમાં ઓમાન સામે રોમાંચક વિજય નોંધાવ્યો. આ મેચમાં ટીમ ઈન્ડિયા માટે સંજુ સેમસને અડધી સદી ફટકારી.
વિચિત્ર રીતે રન આઉટ થયા હાર્દિક પંડ્યા, તૂટી ગયું દિલ, મોઢું લટકાવીને પેવેલિયન પરત ફર્યા
ઓમાન સામેની મેચમાં હાર્દિક પંડ્યા બેટિંગમાં સારું પ્રદર્શન કરી શક્યો ન હતો અને માત્ર એક રન બનાવીને આઉટ થયો હતો.
ધર્મ
Chanakya Niti on Women: પુરૂષોને પોતાના જાળમાં ફસાવે છે આ પ્રકારની સ્ત્રીઓ... આ લક્ષણોથી ઓળખો
શું તમે જાણો છો કે કેટલીક સ્ત્રીઓ પુરુષોને તેમના ખોટા આકર્ષણ અને સ્મિતથી ફસાવે છે? ચાણક્ય નીતિમાં વર્ણવેલ આ સંકેતોને ઓળખીને સાવચેત રહો.
22 કે 23 સપ્ટેમ્બર,ક્યારથી શરૂ થશે નવરાત્રી ? જાણો શાના પર સવાર થઈને આવી રહી છે મા દુર્ગા
હિન્દુ પંચાગ મુજબ આસો મહિનાના શુક્લ પક્ષની પ્રતિપ્રદા તિથિથી શારદીય નવરાત્રિનો તહેવાર શરૂ થાય છે. જે નવમી સુધી ચાલે છે. આ વખતે આ તહેવાર 22 સપ્ટેમ્બર સોમવારથી શરૂ થઈને 1 ઓક્ટોબર 2025 બુધવારના રોજ સમાપ્ત થશે
નવરાત્રી પહેલા ઘરની બહાર કરો આ વસ્તુઓ... નહી તો નહી મળે દેવીનો આશીર્વાદ
નવરાત્રીનો તહેવાર ભારતના મુખ્ય તહેવારોમાંનો એક છે, જે વર્ષમાં બે વાર ઉજવવામાં આવે છે. આ વર્ષે, શારદીય નવરાત્રી 22 સપ્ટેમ્બરથી શરૂ થશે અને 1 ઓક્ટોબર, 2025 સુધી ચાલુ રહેશે.
નવરાત્રી વ્રતની થાળી - ફરાળી પરાઠા
નવરાત્રીમાં અનેક લોકો માતાની ઉપાસના કરે છે અને સાથે જ વ્રત ઉપવાસ કરે છે. ઉપવાસ દરેક વ્યક્તિ પોતાની ક્ષમતા મુજબ કરે છે. કોઈ એક ટાઈમ જમીને કરે છે તો કોઈ નવ દિવસ ફક્ત ફરિયાળી વસ્તુઓ ખાઈને કરે છે તો કોઈ મીઠા વગરની વસ્તુ ખાઈને ઉપવાસ કરે છે.
Dhanteras 2025: ધનતેરસ ક્યારે છે, 18 અથવા 19 ઓક્ટોબર
dhanteras 2025 date - 2025 માં ધનતેરસ ક્યારે છે? ધનતેરસનો તહેવાર 18 ઓક્ટોબરે ઉજવવામાં આવશે