બુધવાર, 16 જુલાઈ 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
વીડિયો
સિનેજગત
રમત
જ્યોતિષ
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
વીડિયો
સિનેજગત
રમત
જ્યોતિષ
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
લાઈફ સ્ટાઈલ
»
ગુજરાતી સાહિત્ય
»
ગુજરાતી શાયરી
Written By
વેબ દુનિયા|
દિલની હલચલ
નામ મારુ સાંભળી, આંખોમાં શરમ છલકાઈ ગઈ હશે
હોઠ તારા ખામોશ રહેવા છતા દિલમાં તો ક્યાંક
હલચલ થઈ
હશે
વેબદુનિયા પર વાંચો :
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
જરૂર વાંચો
World Snake Day: ચોમાસામાં ઘરને બનાવો સેફ, આ છોડને લગાવો દૂર ભાગે છે સાંપ
World Snake Day: આજે 16 જુલાઈના રોજ વર્લ્ડ સ્નેક ડે (World Snake Day) ઉજવાય રહ્યો છે. સાંપ કે કોઈપણ જીવ નેચર માં બેલેંસ બનાવવામાં મદદ કરે છે. સાંપનેલ લઈને લોકોના મનમાં ભય હોય છે. આવામાં તમે આ છોડને ઘરમાં લગાવો જેનાથી આ ઘરથી દૂર રહે.
શું તમે પણ સમોસા અને જલેબી ખાઓ છો? તો સાવધાન... આ રોગોનું જોખમ વધી શકે છે, સિગારેટની જેમ જ તેમના વિશે ચેતવણીઓ આપવામાં આવશે
સોશિયલ મીડિયા પર એક દાવો વાયરલ થઈ રહ્યો છે કે આરોગ્ય મંત્રાલયે આ પરંપરાગત નાસ્તા પર સિગારેટ જેવી ચેતવણીઓ લખવાનો નિર્દેશ આપ્યો છે.
હવે સિનેમાઘરમાં ફિલ્મ જોવી વધુ સસ્તી થશે! સરકારે ટિકિટની મહત્તમ કિંમત રૂ. 200 નક્કી કરી છે...
રાજ્ય સરકાર હવે ટિકિટના આસમાને પહોંચેલા ભાવો પર લગામ લગાવવા જઈ રહી છે, જેથી મલ્ટિપ્લેક્સ અને થિયેટરોમાં ફિલ્મો જોવી દરેક વર્ગ માટે પોસાય તેવી બને. ગૃહ વિભાગે 15 જુલાઈ, 2025 ના રોજ એક ડ્રાફ્ટ નોટિફિકેશન બહાર પાડ્યું છે, જેમાં કર્ણાટક સિનેમા (નિયમન) નિયમો, 2014 માં સુધારાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. આ સુધારાનો હેતુ સિનેમા ટિકિટની મહત્તમ કિંમત રૂ. 200 પ્રતિ શો નક્કી કરવાનો છે, જેમાં મનોરંજન કર પણ શામેલ હશે.
ચાંદીના ભાવ વધવાથી લગ્નનું બજેટ બગડ્યું, 7 મહિનામાં 14,400 રૂપિયાનો વધારો
રામ પ્રસાદ એક ફેક્ટરીમાં કામ કરે છે. તેમની પુત્રી લગ્ન કરવા યોગ્ય છે, તેઓ જે પૈસા કમાતા હતા તે બધા બાળકોના ઉછેર અને શિક્ષણ પર ખર્ચાતા હતા. હવે તેઓ તેમની પુત્રીના લગ્નની ચિંતા કરે છે. સોનાનો ભાવ રેકોર્ડ સ્તરે પહોંચી ગયો છે, આ ધાતુના ઘરેણાં બનાવવા પહેલાથી જ તેમની પહોંચની બહાર થઈ ગયા છે.
આગામી 7 દિવસ સુધી મુશળધાર વરસાદનો કહેર, ઘણા રાજ્યોમાં રેડ અને ઓરેન્જ એલર્ટ જારી, IMD ની ચેતવણી
દેશમાં ફરી એકવાર ચોમાસાની અસર તીવ્ર બની છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ આગામી સાત દિવસ સુધી ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી જારી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, સક્રિય ચોમાસા અને ચક્રવાતી પવનોને કારણે દેશના ઉત્તર-પશ્ચિમ, મધ્ય, પૂર્વ અને ઉત્તરપૂર્વીય ભાગોમાં ભારે વરસાદ ચાલુ રહેશે. આના કારણે, ઘણા રાજ્યોમાં પૂર, ભૂસ્ખલન અને શહેરી પાણી ભરાવાની શક્યતા છે.
ધર્મ
Dashama Vrat Katha and Vidhi- દશામા વ્રતની પૂજા વિધિ - દશામાની વાર્તા
દશામાંનુ વ્રત અષાઢ વદ અમાસથી શરૂ થાય છે . પ્રાત :કાળે સ્નાન કરી , ધૂપ-દીવો કરી , શ્રદ્ધાપૂર્વક દશામાની કથા સાંભળવી.
Maa ashapura vrat katha - આશાપુરા માની વાર્તા- 2
રતનપુર નામનું એક ગામ હતું. તે ગામમાં એક સુખી પરિવાર રહેતો હતો. તે પરિવારમાં પતિ-પત્ની અને ત્રણ બાળકો હતા. આ ભાઈની એક નાની કરિયાણાની દુકાન હતી. તે આ દુકાનથી આખા પરિવારનું ગુજરાન ચલાવતો હતો. સમય જતાં આ ભાઈ શારીરિક રીતે થોડો નબળો પડવા લાગ્યો. તેથી મોટા દીકરાએ અભ્યાસ છોડી દીધો અને તેના પિતાનો વ્યવસાય સંભાળી લીધો. તેનું નામ રાજ હતું. તે તેના પિતાની જગ્યાએ દુકાન ચલાવવા લાગ્યો. દસ-પંદર દિવસમાં તે વ્યવસાય સમજી ગયો, ધીમે ધીમે તેની દુકાન સારી રીતે ચાલવા લાગી.
કપૂરથી નજર કેવી રીતે ઉતારવી, હાલ જાણી લો ખરાબ દ્રષ્ટિથી કેવી રીતે બચશો
કપૂરને પવિત્રતાનું પ્રતીક માનવામાં આવે છે. કપૂરનો ઉપયોગ કરીને ઘણા ઉપાયો કરવામાં આવે છે અને લોકોને તેનાથી ફાયદો પણ થાય છે. આવી સ્થિતિમાં, આજે અમે તમને કપૂર દ્વારા ખરાબ નજરથી કેવી રીતે છુટકારો મેળવી શકાય તે જણાવવા જઈ રહ્યા છીએ.
Sawan 2025: 28 જુલાઈએ શ્રાવણનો પહેલા સોમવારે બિલિપત્ર ચઢાવતી વખતે કયા મંત્રનો કરવો જોઈએ જાપ ? જાણો
શ્રાવણનો પહેલો સોમવાર શિવભક્તો માટે આ દિવસ ખૂબ જ ખાસ હોય છે. આ દિવસે ભક્તો શિવને જળ ચઢાવે છે અને શિવલિંગ પર બેલપત્ર વગેરે ચઢાવે છે. તો ચાલો જાણીએ કે બેલપત્ર ચઢાવતી વખતે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Bol chauth 2025 - બોળ ચોથ ક્યારે છે? જાણો પૂજા વિધિ
બોળ ચોથ ક્યારે છે? બોળ ચોથ શ્રાવણ વદ 4ના દિવસે ઉજવવામાં આજે છે બોળચોથના દિવસે ગાય અને વાછરડાની પૂજા કરવાનો મહિમા છે. ગાય વાછરડાની પૂજા કરીને તેને બાજરાની ઘુઘરી ખવડાવવામાં આવે છે, બોળિયો એટલે વાછડો તે પરથી 'બોળ ચોથ' નામ પડ્યું છે