રવિવાર, 23 નવેમ્બર 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
વિક્રમ સંવત રાશિફળ
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
વીડિયો
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
વિક્રમ સંવત રાશિફળ
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
વીડિયો
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
લાઈફ સ્ટાઈલ
»
ગુજરાતી સાહિત્ય
»
ગુજરાતી શાયરી
Written By
કલ્યાણી દેશમુખ|
પ્રેમમા પડ્યા પછી
તારા પ્રેમમાં પડ્યા પછી ઉંઘ મારી ઉડી ગઈ છે
છતા રોજ રાત્રે મને સૂવાનુ મન થાય છે
સૂવુ તો એક બહાનુ છે
આંખો બંધ કરીને મને તારા સપના જોવાનુ મન થાય છે
વેબદુનિયા પર વાંચો :
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
જરૂર વાંચો
સ્મૃતિ મંધાના અને પલાશ મુછલના લગ્ન સમારોહમાં મેડિકલ ઇમરજન્સી! એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી
Smriti Mandhana સ્મૃતિ મંધાના: ભારતીય મહિલા ક્રિકેટ ટીમની સ્ટાર ઓપનર સ્મૃતિ મંધાના અને સંગીતકાર પલાશ મુછલ 23 નવેમ્બરે લગ્નગ્રંથિથી જોડાઈ રહ્યા છે. જોકે, લગ્ન સમારોહ દરમિયાન અચાનક મેડિકલ ઇમરજન્સી ઉભી થઈ, જેના કારણે એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી. ચાલો જાણીએ શું થયું.
ઝારખંડમાં મોટો હત્યાકાંડ: દુમકામાં પરિવારના ચાર સભ્યોના મૃતદેહ મળી આવ્યા
ઝારખંડમાં એક વ્યક્તિએ તેની પત્ની અને બાળકોની હત્યા કરી અને પછી ફાંસી લગાવીને આત્મહત્યા કરી. ચારેય મૃતદેહ ઘર અને ખેતરોમાંથી મળી આવ્યા. પિતાનો દાવો છે કે તે ગરીબી અને પુત્રની બીમારીથી કંટાળી ગયો હતો, જેના કારણે ત્રણ હત્યાઓ અને આત્મહત્યા થઈ. પોલીસે મૃતદેહોનો કબજો લઈ તપાસ શરૂ કરી છે.
બાંગ્લાદેશમાં ભૂકંપે તબાહી મચાવી: 32 કલાકમાં ચાર મોટા ભૂકંપ અને 10 લોકોના મોત, નિષ્ણાતો કહે છે, "આ તો શરૂઆત છે."
બાંગ્લાદેશમાં 5.7 ની તીવ્રતાના ભૂકંપ પછી, 32 કલાકમાં વધુ ત્રણ ભૂકંપ આવ્યા, જેના કારણે વ્યાપક ગભરાટ ફેલાયો. અત્યાર સુધીમાં 10 લોકો મૃત્યુ પામ્યા છે અને સેંકડો ઘાયલ થયા છે. નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે આ ભૂકંપ સંભવિત મોટા ભૂકંપનો પૂર્વગામી હોઈ શકે છે.
દેરાણી - જેઠાણી પોતાની મીઠી વાતોથી પોતાના માલિકોના દિલ જીતી લેતી, અને પછી, તેમનો વિશ્વાસ મેળવીને, યોગ્ય સમયે માલ ચોરી લેતી.
ઉત્તર પ્રદેશના નોઈડામાં, એક ભાભી અને ભાભીની જોડીએ ચોરીની એવી અનોખી પદ્ધતિ અપનાવી કે પોલીસ પણ આશ્ચર્યચકિત થઈ ગઈ. આ બે મહિલાઓ ઘરમાં ઘરકામ કરતી, પછી, પહેલી તક મળતાં, ઘરેણાં અને રોકડ લઈને ફરાર થઈ જતી.
G20 Big Jolt to Trump- ટ્રમ્પને મોટો ફટકો પડ્યો છે કારણ કે રામાફોસાએ G-20 નું પ્રમુખપદ કોઈને સોંપવાનો ઇનકાર કર્યો
દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામાફોસાએ G-20 નું પ્રમુખપદ અમેરિકાને સોંપવાનો ઇનકાર કર્યો ત્યારે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને મોટો ફટકો પડ્યો. દક્ષિણ આફ્રિકા સાથેના રાજદ્વારી મતભેદોને કારણે અમેરિકાએ G20 સમિટનો બહિષ્કાર કર્યો હતો.
ધર્મ
અઠવાડિયામાં કયા દિવસે શુ ખરીદવુ શુભ, શુ ખરીદવાથી બચવુ ? જાણો દિવસ અને વાર મુજબ ખરીદીના જ્યોતિષ નિયમ
Astrological Rules Day-wise Shopping: જ્યોતિષ મુજબ અઠવાડિયાના સાતેય દિવસ જુદી જુદી વસ્તુઓ સાથે સંબંધ છે. સોમવારથી રવિવાર સુશી કઆ દિવસે શુ ખરીદવુ શુભ છે અને કંઈ વસ્તુઓ ન ખરીદવી જોઈએ. આ જાણીને તમે તમારી ખરીદીને વધુ લાભકારી બનાવી શકો છો.
Vivah Panchami 2025: ક્યારે છે વિવાહ પંચમી, શુભ યોગ હોવા છતાં આ દિવસે કેમ નથી કરવામાં આવતા લગ્ન ? જાણો
Vivah Panchami Tithi 2025:માર્ગશીર્ષ મહિનાના પાંચમા દિવસને વિવાહ પંચમી કહેવામાં આવે છે, જે ભગવાન રામ અને માતા સીતાના પવિત્ર લગ્નની યાદમાં ઉજવવામાં આવે છે. શુભ તિથિ હોવા છતાં, આ દિવસે માનવ લગ્ન કરવામાં આવતા નથી. ચાલો જાણીએ કે આ દિવસે લગ્ન કેમ કરવામાં આવતા નથી.
Friday remedies- શુક્રવારે દીવમાં કોડી રાખીને પ્રગટાવશો તો શું થશે?
હિન્દુ ધર્મ અને જ્યોતિષશાસ્ત્રમાં, શુક્રવાર ખાસ કરીને ધન, સમૃદ્ધિ, સુંદરતા અને ઐશ્વર્યની દેવી લક્ષ્મીને સમર્પિત છે. તે શુક્ર ગ્રહનો પણ દિવસ છે, જે ભૌતિક સુખ-સુવિધાઓનું પ્રતિનિધિત્વ કરે છે. આ દિવસે કાઉરી શેલથી દીવો પ્રગટાવવો એ એક પ્રાચીન અને અત્યંત અસરકારક વિધિ માનવામાં આવે છે.
Vivah Panchami 2025 Date: 24 કે 25 નવેમ્બર ક્યારે છે વિવાહ પંચમી ? જાણી લો સાચી તારીખ અને પૂજા વિધિ
Vivah Panchami 2025 Date: વિવાહ પંચમી ભગવાન રામ અને માતા સીતાના જન્મ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. એવું કહેવાય છે કે ભગવાન રામે આ દિવસે માતા સીતા સાથે લગ્ન કર્યા હતા. જાણો આ વર્ષે વિવાહ પંચમી ક્યારે ઉજવવામાં આવશે.
First Wedding Invitation: પહેલું લગ્ન કાર્ડ ભગવાન ગણપતિને જ્ કેમ આપવામાં આવે છે અને તેનું શું મહત્વ છે?
લગ્ન દરમિયાન પહેલું આમંત્રણ પત્રિકા ભગવાન ગણેશને સંબોધીને લખાય છે જ્યોતિષીઓના મતે, લગ્નનું પહેલું આમંત્રણ રિદ્ધિ અને સિદ્ધિની શક્તિ ભગવાન ગણેશને આપવામાં આવે છે. આમ કરવાથી, ભગવાન ગણેશ અદ્રશ્ય સ્વરૂપમાં લગ્નમાં હાજરી આપશે તે નિશ્ચિત છે. વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ: નિર્વિઘ્નં કુરુમેદેવ સર્વકાર્યેષુ સર્વદા