શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી સાહિત્ય
  3. ગુજરાતી શાયરી
Written By
Last Modified: બુધવાર, 4 ડિસેમ્બર 2019 (17:35 IST)

ગુજરાતી સુવિચાર

માણસ "કેવા દેખાય" એનાં કરતાં 
"કેવા છે"એ મહત્વનું છે
કારણકે "સૌંદર્ય"નું આયુષ્ય તરૂણાવથા સુધી અને
ગુણોનું આયુષ્ય
આ જીવન સુધી સાથે રહે છે.