ગુરુવાર, 3 જુલાઈ 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
વીડિયો
સિનેજગત
રમત
જ્યોતિષ
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
વીડિયો
સિનેજગત
રમત
જ્યોતિષ
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
લાઈફ સ્ટાઈલ
»
ગુજરાતી સાહિત્ય
»
ગુજરાતી શાયરી
Written By
કલ્યાણી દેશમુખ|
એક તારા વગર
તારા વગર જીવનમાં મારા કોઈ રંગ નથી,
તને જોયા વગર હોઠ મારા હસતા નથી
દિલના ધડકવાની તો વાત જ છોડો
તારા વગર તો મારુ અસ્તિત્વ જ નથી
વેબદુનિયા પર વાંચો :
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
જરૂર વાંચો
ઇન્ડોનેશિયાના બાલીમાં રજાઓ મનાવવા આવેલા લોકોને લઈ જતી એક બોટ ડૂબી ગઈ, 4 લોકોના મોત; 38 ગુમ
ઇન્ડોનેશિયાના બાલી સ્ટ્રેટમાં એક મોટી દરિયાઈ દુર્ઘટના સામે આવી છે, જ્યાં મુસાફરો અને વાહનોથી ભરેલી એક બોટ ડૂબી ગઈ. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં ચાર લોકોના મોતની પુષ્ટિ થઈ છે, જ્યારે 38 લોકો ગુમ છે. રાહતની વાત એ છે કે 23 લોકોને બચાવી લેવામાં આવ્યા છે
Indore Golden House- ઇન્દોરના ગોલ્ડન હાઉસમાં થયો હંગામો, ઘરમાલિકે વીડિયો કન્ટેન્ટ બનાવનારને નોટિસ કેમ મોકલી? જાણો આખો મામલો
Indore Golden House Controversy: તાજેતરના સમયમાં મધ્યપ્રદેશમાં એક ઘર ચર્ચાનો વિષય બન્યું છે. આ વૈભવી ઘર ઇન્દોરમાં છે જે 'ગોલ્ડન હાઉસ' નામથી ખૂબ વાયરલ થઈ રહ્યું છે. કન્ટેન્ટ સર્જક પ્રિયમ સારસ્વત (પ્રિયમ સારસ્વત હાઉસ ટૂર)
Heavy Rain - દિલ્હી-યુપીમાં ચોમાસાએ તબાહી મચાવી, હિમાચલમાં વાદળ ફાટવાના કારણે તબાહી, પંજાબ-હરિયાણા સહિત ઘણા રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી
આ વખતે ઉત્તર ભારતમાં ચોમાસાએ ખૂબ જોર બતાવ્યું છે. હવામાન વિભાગે કહ્યું છે કે આગામી થોડા દિવસો સુધી હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા અને રાજસ્થાનમાં ભારે વરસાદ પડશે. આ સાથે મધ્ય ભારત અને પૂર્વી રાજ્યોમાં પણ ભારે વરસાદની શક્યતા છે. આ વરસાદ ઘણા વિસ્તારોમાં પરિસ્થિતિને ગંભીર બનાવી શકે છે.
"AI પર આંધળો વિશ્વાસ ન કરો": ChatGPT ના CEO ની આ સલાહથી હંગામો મચી ગયો, જાણો કેમ?
જ્યારથી OpenAI નું ChatGPT લોન્ચ થયું છે, ત્યારથી આ AI ટૂલ આખી દુનિયામાં ચર્ચાનો વિષય બન્યો છે. થોડા સમય પહેલા, 'Ghibli ટ્રેન્ડ' ને કારણે તે ઘણી હેડલાઇન્સ બનાવી હતી. દુનિયાભરના લોકો આ AI ટૂલનો ઉપયોગ કરી રહ્યા છે. તે જ સમયે, પ્રશ્ન એ ઉભો થાય છે કે શું ChatGPT હંમેશા સાચી માહિતી આપે છે? આ એક એવો પ્રશ્ન છે જેના વિશે બહુ ઓછા લોકો વિચારે છે.
1 કરોડ શેરબજાર ઈંવેસ્ટર્સ સાથે ગુજરાત બન્યું દેશનું ત્રીજું રાજ્ય, મહારાષ્ટ્ર પ્રથમ અને યુપી બીજા ક્રમે
Gujarat Stock Market Investors: ગુજરાતના શેરબજારના રોકાણકારો એક કરોડને વટાવી ગયા છે. નેશનલ સ્ટોક એક્સચેન્જ દ્વારા મે 2025 સુધીના આંકડા જાહેર કરવામાં આવ્યા છે. ગુજરાત હવે ભારતમાં એક કરોડથી વધુ રોકાણકારો ધરાવતું ત્રીજું રાજ્ય છે. મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશ પ્રથમ બે સ્થાને છે.
ધર્મ
Gauri Vrat Katha Puja Vidhi - ગૌરી વ્રત પૂજા વિધિ અને ગૌરી વ્રતની કથા
Gauri Vrat 2025 : ગૌરીવ્રતનુ હિન્દુ ધર્મમાં ખૂબ મહત્વ છે. ગૌરીવ્રત દેવી પાર્વતીને સમર્પિત હોય છે. આ દિવસે અવિવાહિત યુવતીઓ સારા પતિની કામના માટે વ્રત કરે છે. આ મુખ્ય રૂપે ગુજરાતના લોકો દ્વારા ઉજવાય છે.
તમારા કુળ દેવી-દેવતા કોણ છે, કેવી રીતે જાણશો ? તેમની પૂજાથી મટી જાય છે બધા કષ્ટ
હિન્દુ પરંપરાઓમાં, કુલ દેવી અથવા દેવતાને પરિવારના સભ્ય તરીકે જોવામાં આવે છે. તેમની પૂજા કરવાથી તમારી ઘણી મુશ્કેલીઓ પણ દૂર થાય છે. જોકે, ઘણા લોકો તેમની કુલ દેવી અને દેવતા વિશે જાણતા નથી. આજે અમે તમને તેમના વિશે કેવી રીતે જાણી શકાય તે વિશે માહિતી આપીશું.
Sawan Somwar Vrat Rules: સોમવારના ઉપવાસમાં શું ખાવું યોગ્ય છે અને શું નહીં? તેના નિયમો જાણો
જો તમે પણ શ્રાવણ મહિનામાં સોમવારનો ઉપવાસ રાખો છો, તો તમારા માટે એ જાણવું જરૂરી છે કે આ સમય દરમિયાન સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો તમે આ સમય દરમિયાન યોગ્ય આહારનું પાલન ન કરો તો તમે ઘણી વખત બીમાર પડી શકો છો.
Devshayani Ekadashi Wishes Quotes Messages in Gujarati
Devshayani Ekadashi Wishes Quotes Messages in Gujarati: 6 જુલાઈના રોજ દેવશયની એકાદશી ઉજવવામાં આવશે અને આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે. દેવશયની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ ચાર મહિના માટે યોગ નિદ્રામાં જાય છે
આ દિવસે નવી સાવરણી ખરીદવાથી ઘરમાં આવે છે માં લક્ષ્મી, પ્રસન્ન થઈને ભરી દે છે તિજોરી
હિન્દુ ધર્મમાં સાવરણી દેવી લક્ષ્મી સાથે સંકળાયેલી છે. તેથી, ઘરમાં સાવરણી રાખવાના નિયમો છે અને તમારે તેને ખરીદવા માટે યોગ્ય દિવસ પસંદ કરવો જોઈએ.