મંગળવાર, 24 માર્ચ 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
જ્યોતિષશાસ્ત્ર
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
વીડિયો
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
જ્યોતિષશાસ્ત્ર
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
વીડિયો
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
લાઈફ સ્ટાઈલ
ગુજરાતી રસોઇ
શાકાહારી વ્યંજન
Written By
કોર્ન પૈન પાવભાજી
સામગ્રી - 200
ગ્રામ કોર્ન(મકાઈ) 200 ગ્રામ પનીર, 2 મોટા બાફેલા બટાકા, 2 ડુંગળી, 7-8 લસણની કળી, 4 ટેબલ સ્પૂન પાવભાજી મસાલા, 2 ટેબલ સ્પૂન લાલ મરચાનો પાવડર, 8 ટેબલ સ્પૂન બટર, 2 લીંબૂનો રસ, લીલા ધાણા, મીઠુ જરૂર મુજબ.
બ્રેડ માટે - 16
બ્રેડ પીસ, 2 ટેબલ સ્પૂન પાવભાજી મસાલો, 4 ટેબલ સ્પૂન બટર, મીઠુ જરૂર મુજબ.
બનાવવાની રીત -
તવા પર બટર ગરમ કરી લો. ગરમ થતા તેમા લસણ અને ડુંગળીને સોનેરી થતા સુધી સેકો. પછી મકાઈ અને બટાકાને મિક્સ કરીને થોડીવાર હલાવો. હવે બાકી બધી સામગ્રીઓને પણ મિક્સ કરી થોડી વાર સેકો. ઉપરથી લીલા ધાણા અને પનીરના ટુકડા નાખો.
વેબદુનિયા પર વાંચો :
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
જરૂર વાંચો
અમદાવાદીઓનો નવો ક્રેઝ: પેટ્રોલની અછતની અફવા વચ્ચે EVના વેચાણમાં તોતિંગ ઉછાળો, રોજ 50 વાહનોનું બુકિંગ
પેટ્રોલ અને ડીઝલની અછતની અફવાઓને કારણે સર્જાયેલી અસ્થિરતા વચ્ચે અમદાવાદના નાગરિકો હવે લાંબા ગાળાના ઉકેલ તરીકે ઇલેક્ટ્રિક વાહનો (EV) તરફ વળી રહ્યા છે.
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: માત્ર વાહનોની ટાંકીમાં જ ભરાશે ઈંધણ
રાજ્યમાં સોશિયલ મીડિયા પર પેટ્રોલ અને ડીઝલની અછત સર્જાવાની અફવાઓએ જોર પકડતા ગુજરાત સરકારના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગે 23 માર્ચ 2026 ના રોજ એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.
PM Modi Speech: 'લાંબા સમય સુધી રહી શકે છે યુદ્ધના દુષ્પ્રભાવ, ભારતની સરકાર છે સતર્ક - રાજયસભામાં બોલ્યા પીએમ મોદી
PM Modi Rajya Sabha Speech: પ્રધાનમંત્રી Narendra Modi એ આજે (મંગળવારે) Middle East Conflict ને કારણે બગડતી પરિસ્થિતિ અંગે રાજ્યસભાને સંબોધન કર્યું.
ઈરાનમાં ટ્રંપને મળી ગયો નવો પાર્ટનર ? કોણ છે મોહમ્મદ બાગર ગાલિબાફ, જેને ખુરશી પર બેસાડી શકે છે અમેરિકા
Who is Mohammad Bagher Ghalibaf: ડોનાલ્ડ ટ્રંપની સરકાર ચૂપચાપ ઈરાનની સંસદના સ્પીકર મોહમ્મદ બાગર ગાલિબાફને એક શક્યત પાર્ટનર અને અહી સુધી કે ભવિષ્યના નેતાના રૂપમાં પણ જુએ છે - રિપોર્ટ
Rail Ticket Cancellation Rules: હવે 8 કલાકની અંદર ટ્રેનની ટિકિટ કેંસલ કરાવશો તો ડૂબી જશે પૈસો, નહી મળે ટિકિટ
Railway Ticket Cancellation Policy: 24 થી 8 કલાકની અંદર ટ્રેનની ટિકિટ કેંસલ કરાવવા પર 50% કપાય જશે પૈસા અને બચેલા 50 ટકાનુ જ રિફંડ મળશે. જો 8 કલાક થી ઓછો સમય બચ્યો હોય કે ટ્રેન છૂટી જાય તો રિફંડ મળે જ નહી. TDR ની પ્રક્રિયા પણ જુદી હોઈ શકે.
ધર્મ
ભગવાન હનુમાનને લવિંગની માળા અર્પણ કરવાના ફાયદા
ભગવાન હનુમાનને લવિંગની માળા અર્પણ કરવી એ ખૂબ જ શુભ અને ચમત્કારિક ઉપાય માનવામાં આવે છે. આ પ્રથા દેવાથી મુક્તિ, નાણાકીય સમૃદ્ધિ, ખરાબ નજર સામે રક્ષણ અને અટકેલા પ્રોજેક્ટ્સમાં સફળતા તરફ દોરી જાય છે. ખાસ કરીને, મંગળવાર કે શનિવારે 9 કે 108 લવિંગની માળા અર્પણ કરવાથી ભગવાન બજરંગબલીને પ્રસન્ન થાય છે, જે પછી બધા કષ્ટો દૂર કરે છે.
સંત મેકરણ દાદા ની સમાધિ ક્યાં આવેલી છે
સંત મેકરણ દાદા (1667-1730) કચ્છના લોકપ્રિય દયાળુ સંત હતા, જેઓ કાપડી સંપ્રદાયના હતા. તેઓ કાવડમાં રોટલો-પાણી ભરી રણમાં ભૂખ્યા-તરસ્યા લોકોને મદદ કરતા. તેમની સાથે 'લાલીયો' ગધેડો અને 'મોતિયો' કૂતરો રહેતા.
Avti kal nu panchang - આવતીકાલનુ પંચાગ- 25 માર્ચ
આજનુ પંચાંગ -25 માર્ચ સૂર્યોદય - 06:29 સૂર્યાસ્ત - 06:39 માર્ચ 25, 2026 બુધવાર ચૈત્ર સુદ સાતમ - વિક્રમ સંવત 2082
Chaitra Navratri Upay: નવરાત્રીના છઠ્ઠા દિવસે કરો આ ખાસ ઉપાય, મનપસંદ જીવનસાથી જોઈએ કે કરિયરમાં પ્રગતિ, માતા કાત્યાયની આપશે આશિર્વાદ
Chaitra Navratri Upay: ચૈત્ર નવરાત્રીના છઠ્ઠા દિવસે, દેવી કાત્યાયનીની પૂજા કરવામાં આવે છે, જે ભય અને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓથી રાહત આપે છે. વધુમાં, આ દિવસે લેવામાં આવેલા પગલાં એવા લોકોને પણ લાભ આપે છે જેઓ લાંબા સમયથી જીવનસાથીની શોધમાં છે.
Aaj nu panchang -આજનુ પંચાંગ -24 માર્ચ
સૂર્યોદય - 06:29 સૂર્યાસ્ત - 06:39 માર્ચ 24, 2026 મંગળવાર ચૈત્ર સુદ છઠ - વિક્રમ સંવત 2082