બુધવાર, 24 ડિસેમ્બર 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
જ્યોતિષશાસ્ત્ર
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
વીડિયો
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
જ્યોતિષશાસ્ત્ર
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
વીડિયો
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
લાઈફ સ્ટાઈલ
ગુજરાતી રસોઇ
શાકાહારી વ્યંજન
Written By
કોર્ન પૈન પાવભાજી
સામગ્રી - 200
ગ્રામ કોર્ન(મકાઈ) 200 ગ્રામ પનીર, 2 મોટા બાફેલા બટાકા, 2 ડુંગળી, 7-8 લસણની કળી, 4 ટેબલ સ્પૂન પાવભાજી મસાલા, 2 ટેબલ સ્પૂન લાલ મરચાનો પાવડર, 8 ટેબલ સ્પૂન બટર, 2 લીંબૂનો રસ, લીલા ધાણા, મીઠુ જરૂર મુજબ.
બ્રેડ માટે - 16
બ્રેડ પીસ, 2 ટેબલ સ્પૂન પાવભાજી મસાલો, 4 ટેબલ સ્પૂન બટર, મીઠુ જરૂર મુજબ.
બનાવવાની રીત -
તવા પર બટર ગરમ કરી લો. ગરમ થતા તેમા લસણ અને ડુંગળીને સોનેરી થતા સુધી સેકો. પછી મકાઈ અને બટાકાને મિક્સ કરીને થોડીવાર હલાવો. હવે બાકી બધી સામગ્રીઓને પણ મિક્સ કરી થોડી વાર સેકો. ઉપરથી લીલા ધાણા અને પનીરના ટુકડા નાખો.
વેબદુનિયા પર વાંચો :
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
જરૂર વાંચો
મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી પહેલી ફ્લાઇટ ઉડાન ભરશે, જેમાં પહેલા દિવસે 13 ફ્લાઇટ્સ ઉડાન ભરશે.
ભારતનું નવું એરપોર્ટ નવી મુંબઈના આકાશમાં ઇતિહાસ રચવા માટે તૈયાર છે. દાયકાઓની રાહ, આયોજન અને બાંધકામ પછી, પહેલી કોમર્શિયલ ફ્લાઇટ આખરે નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ (NMIA) પરથી ઉડાન ભરવા માટે તૈયાર છે.
1 જાન્યુઆરીથી કેમ બંધ થઈ રહ્યુ છે ભીમાશંકર જ્યોતિર્લિંગ મંદિર ? ગુજ્જુઓ દર્શન માટે જતા પહેલા જાણી લો આ જરૂરી અપડેટ
મહારાષ્ટ્રનુ પ્રસિદ્ધ ભીમાશંકર જ્યોતિર્લિંગ મંદિર 1 જાન્યુઆરી 2026 થી આગામી 3 મહિના માટે બંધ થવા જઈ રહ્યુ છે. વહીવટી તંત્રે આ કડક નિર્ણય કેમ લીધો ? શુ ભક્તોને દર્શનનો કોઈ અન્ય વિકલ્પ મળશે ? જાણી લો સંપૂર્ણ રિપોર્ટ
હુ સેલીબ્રિટી છુ... 5 મિનિટ ટ્રાફિક રોકીને ફટાકડા ફોડ્યા તો શું ગુનો કર્યો ? સૂરતના ઉદ્યોગપતિ દિપક ઈજારદારની અકડ
Surat Industrialist Celebration Row: સુરતમાં એક ઘટના પ્રકાશમાં આવી છે, જ્યાં એક ઉદ્યોગપતિએ પોતાના પુત્રના જન્મદિવસ પર ટ્રાફિક રોક્યો અને ફટાકડા ફોડ્યા. આ વિવાદ બાદ, ઉદ્યોગપતિએ હવે એક વિચિત્ર દલીલ રજૂ કરી છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે તે એક સેલિબ્રિટી હોવાને કારણે તેને નિશાન બનાવવામાં આવી રહ્યો છે. સુરત પોલીસ પાસેથી કડક કાર્યવાહીની માંગણીઓ સોશિયલ મીડિયા પર ફરતી થઈ રહી છે.
કનાડામાં ભારતીય નાગરિક હિમાંશી ખુરાનાની હત્યા, હવે શંકાસ્પદ અબ્દુલને શોધી રહી છે પોલીસ
કનાડામાં 30 વર્ષીય ભારતીય મહિલાની હત્યા કરવામાં આવી છે. હત્યા બાદ પોલીસે એક શંકાસ્પદ માટે સમગ્ર કનાડામાં ધરપકડનુ વોરંટ રજુ કરી દીધુ છે. મૃતક ભારતીય મહિલાની ઓળખ હિમાંશી ખુરાનાના રૂપમાં થઈ છે.
Veer Bal Diwas 2025 date: વીર બાલ દિવસ 2025 માં ક્યારે છે, વીર બાલ દિવસ કેમ ઉજવાય છે, શુ છે સાહિબજાદાની શહીદીનો ઈતિહાસ
Veer Bal Diwas 2025 date: વીર બાલ દિવસ પર શિખ ધર્મના દસમા ગુરૂ શ્રી ગોવિંદ સિંહના પુત્રોની શહીદીને યાદ કરવામાં આવે છે. વીર બાલ દિવસ દર વર્ષે 26 ડિસેમ્બરના રોજ ઉજવાય છે. પહેલીવાર વીર બાલ દિવસ વીર બાલ દિવસ વર્ષ 2022 માં ઉજવવામાં આવ્યો હતો. અહી જાણો વીર બાલ દિવસનો ઈતિહાસ શુ છે. ચાર, ચાર સાહિબજાદા કોણ હતા અને વીર બાલ દિવસનુ શુ મહત્વ છે ?
ધર્મ
Veer Bal Diwas 2025 date: વીર બાલ દિવસ 2025 માં ક્યારે છે, વીર બાલ દિવસ કેમ ઉજવાય છે, શુ છે સાહિબજાદાની શહીદીનો ઈતિહાસ
Veer Bal Diwas 2025 date: વીર બાલ દિવસ પર શિખ ધર્મના દસમા ગુરૂ શ્રી ગોવિંદ સિંહના પુત્રોની શહીદીને યાદ કરવામાં આવે છે. વીર બાલ દિવસ દર વર્ષે 26 ડિસેમ્બરના રોજ ઉજવાય છે. પહેલીવાર વીર બાલ દિવસ વીર બાલ દિવસ વર્ષ 2022 માં ઉજવવામાં આવ્યો હતો. અહી જાણો વીર બાલ દિવસનો ઈતિહાસ શુ છે. ચાર, ચાર સાહિબજાદા કોણ હતા અને વીર બાલ દિવસનુ શુ મહત્વ છે ?
Christmas- નાતાલ વિશે આટલી વાતો જાણો છો ?
ખ્રિસ્તીઓ વર્ષોથી ઈસુના જન્મદિવસને નાતાલ તરીકે ઊજવે છે. આ ઊજવણી સાથે ઘણાં બધાં રીતરિવાજો જોડાયેલાં છે. એનાથી આપણને થશે કે, એ રીતરિવાજોનો ઈસુના જન્મ સાથે શું સંબંધ છે? સાન્તા ક્લોઝની દંતકથાનો વિચાર કરીએ. આજે જેને સાન્તા ક્લોઝ તરીકે ઓળખીએ છીએ એનો ઉપયોગ ૧૯૩૧માં એક જાહેરાતમાં થયો હતો
Ganesh atharvashirsha- ગણેશ અથર્વશીર્ષ
ગણેશજીની આરાધના ખૂબ મંગળકારી માનવામાં આવે છે. તેમના ભક્ત વિવિધ પ્રકારથી તેમની આરાધના કરે છે. અનેક શ્લોક, સ્તોત્ર, જાપ દ્વારા ગણેશજીને મનાવવામાં અવે છે. તેમાથી ગણપતિ અઘર્વશીર્ષનો પાઠ પણ ખૂબ મંગળકારી છે દરરોજ સવારે શુદ્ધ થઈને આ પાઠ કરવાથી ગણેશજીની કૃપા અવશ્ય પ્રાપ્ત થાય છે
Vinayak Chaturthi 2025: આ વિધિથી વિનાયક ચતુર્થીની પૂજા કરો, જાણો ભગવાન ગણેશને શું અર્પણ કરવું.
Vinayak Chaturthi 2025: આ વિધિથી વિનાયક ચતુર્થીની પૂજા કરવાથી ઇચ્છિત પરિણામો મળે છે. તો ચાલો પૂજાની વિધિ, મંત્રો અને પ્રસાદ વિશે જાણીએ.
શ્રીકૃષ્ણ ચાલીસા - Sri Krishna Chalisa
જય યદુનંદન જય જગવંદન. જય વસુદેવ દેવકી નન્દન જય યશુદા સુત નન્દ દુલારે. જય પ્રભુ ભક્તન કે દૃગ તારે જય નટ-નાગર, નાગ નથઇયા કૃષ્ણ કન્હઇયા ધેનુ ચરઇયા પુનિ નખ પર પ્રભુ ગિરિવર ધારો. આઓ દીનન કષ્ટ નિવારો વંશી મધુર અધર ધરિ ટેરૌ. હોવે પૂર્ણ વિનય યહ મેરૌ આઓ હરિ પુનિ માખન ચાખો. આજ લાજ ભારત કી રાખો ગોલ કપોલ, ચિબુક...