રવિવાર, 29 જૂન 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
વીડિયો
સિનેજગત
રમત
જ્યોતિષ
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
વીડિયો
સિનેજગત
રમત
જ્યોતિષ
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
લાઈફ સ્ટાઈલ
ગુજરાતી રસોઇ
શાકાહારી વ્યંજન
Written By
Last Updated :
ગુરુવાર, 4 મે 2017 (14:16 IST)
જાણો કેવી રીતે બનાવશો નરમ અને સોફ્ટ ઈડલી
સામગ્રી- અડદ દાળ- ૧ કપ, ઈડલી રવા-4કપ, પૌઆ (ચિવડાના) ૧/૨ કપ , મીઠું 1 ચમચી , તેલ
બનાવવાની રીત -
સ્ટેપ ૧ - એક વાસણમાં 1 કપ અડદની દાળ પાણી નાખી 5 થી 6 કલાક પલાળી નાખો. સાથે બીજા વાટકામાં પૌઆ પલાળી નાખો.
સ્ટેપ 2- 6 કલાક પછી અડદ દાળને ગ્રાઈંડ કરી લો.
સ્ટેપ 3- હવે 4 કપ ઈડલી રવા લો અને સારી રીતે ધોઈ લો. પછી ઈડલી રવાને ગરમ પાણીમાં 5 થી 10 મિનિટ પલાળી લો.
સ્ટેપ 4- હવે અડદા દાળના પેસ્ટમાં પૌઆ મિક્સ કરી ફરીથી વાટો. અને કોઈ વાડકામાં કાઢી લો.
સ્ટેપ 5- હવે પલાળેલા ઈડલી રવાને અડદ દાળના ખીરા સાથે મિક્સ કરી દો.
સ્ટેપ 6- હવે તેમાં પાણી મિક્સ કરો. પણ વધારે પાતળું ન કરો. પછી તેને આખી રાત માટે મૂકી દો.
સ્ટેપ 7 - બીજા દિવસે ઈડલીના ખીરામાં મીઠું મિક્સ કરો.
સ્ટેપ 8 - હવે ઈડલીની સંચામાં તેલ લગાવીને ભરો.
સ્ટેપ 9 - એને 15 મિનિટ વરાળ પર બાફી લો. લો તમારી સ્વાદિષ્ટ ઈડલી તૈયાર છે. હવે એને નારિયલ ચટણી સાથે સર્વ કરો.
વેબદુનિયા પર વાંચો :
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
જરૂર વાંચો
થાઈલેન્ડથી મુંબઈ લાવવામાં આવેલા ૧૬ જીવતા સાપ, એક મુસાફરની ધરપકડ
દેશની આર્થિક રાજધાની મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર થાઈલેન્ડથી આવતા એક મુસાફરને 16 જીવંત સાપ સાથે પકડવામાં આવ્યો, જેમાં કેન્યાના સેન્ડ બોઆ અને હોન્ડુરાન દૂધના સાપનો સમાવેશ થાય છે. એક અધિકારીએ શનિવારે આ માહિતી આપી. અધિકારીએ જણાવ્યું કે, શુક્રવારે રાત્રે થાઈલેન્ડની રાજધાની બેંગકોકથી મુંબઈ પહોંચતા જ કસ્ટમ અધિકારીઓએ મુસાફરને અટકાવ્યો હતો.
ચારધામ યાત્રા 24 કલાક માટે મુલતવી, ભારે વરસાદને કારણે યમુનોત્રી હાઇવે અનેક સ્થળોએ બંધ, શ્રદ્ધાળુઓ ફસાયા
ભારે વરસાદને કારણે યમુનોત્રી હાઇવે સહિત અનેક સ્થળોએ રસ્તાઓ બંધ છે. ગઢવાલ કમિશનર વિનય શંકર પાંડેએ જણાવ્યું હતું કે ભારે વરસાદની ચેતવણીને ધ્યાનમાં રાખીને, ચારધામ યાત્રા આગામી 24 કલાક માટે મુલતવી રાખવામાં આવી છે. પોલીસ અને વહીવટી અધિકારીઓને હરિદ્વાર, ઋષિકેશ, શ્રીનગર, રુદ્રપ્રયાગ, સોનપ્રયાગ અને વિકાસનગરમાં યાત્રાળુઓને રોકવાની સૂચના આપવામાં આવી છે.
ઉત્તરકાશીમાં અચાનક વાદળ ફાટ્યું, નિર્માણાધીન હોટલમાં રહેતા 9 કામદારો ગુમ, વીડિયો સામે આવ્યા
ઉત્તરાખંડમાં વરસાદે ભારે તબાહી મચાવી. શનિવારે, બારકોટ-યમુનોત્રી રોડ પર સિલાઈ બંધમાં વાદળ ફાટ્યું, જેમાં એક નિર્માણાધીન હોટલ સ્થળને નુકસાન થયું. આ પછી, ત્યાં રહેતા લગભગ 8-9 કામદારો ગુમ થયા. માહિતી આપતા, ઉત્તરકાશીના ડીએમ પ્રશાંત આર્યએ જણાવ્યું કે
Jagannath Rath Yatra: ઓડિશાના પુરીમાં જગન્નાથ રથયાત્રા દરમિયાન ભાગદોડ, 3 લોકોના મોત, 10 ઘાયલ
Jagannath Rath Yatra: ઓડિશાના પુરીમાં રથયાત્રા દરમિયાન ભાગદોડ મચી હતી. આ અકસ્માતમાં લગભગ 3 લોકોના મોત થયાના અહેવાલ છે. મૃતકોમાં બે મહિલાઓનો પણ સમાવેશ થાય છે. તે જ સમયે, અહેવાલો અનુસાર, ભાગદોડમાં લગભગ 10 લોકો ઘાયલ થયા છે
પાકિસ્તાન ભૂકંપના જોરદાર આંચકાથી હચમચી ગયું, રિક્ટર સ્કેલ પર તીવ્રતા 5.2 માપવામાં આવી
આજે ભારતના પાડોશી દેશ પાકિસ્તાનમાં એક જોરદાર ભૂકંપ આવ્યો. ભારતીય સમય મુજબ સવારે લગભગ 3:54 વાગ્યે ભૂકંપના આંચકા એટલા તીવ્ર હતા કે લોકો પોતાના ઘરોમાંથી બહાર નીકળી ગયા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 5.2 માપવામાં આવી.
ધર્મ
Devshayani Ekadashi 2025: ક્યારે છે દેવશયની એકાદશી 5 કે 6 જુલાઈ ? ચાર મહિના માટે સૂઈ જશે શ્રીહરિ
Devshayani Ekadashi 2025: આ વર્ષે જુલાઈમાં દેવશયની એકાદશી છે. આ એકાદશીથી ભગવાન વિષ્ણુ શયન કરશે. બધા શુભ કાર્યો બંધ થઈ જશે. જાણો આ વર્ષે દેવશયની એકાદશી ક્યારે છે અને શુભ મુહુર્ત.
Ashadhi Bij Wishes 2025 : અષાઢી બીજની શુભકામના
Ashadhi Bij શુક્લ પક્ષના બીજા દિવસે ઉજવવામાં આવે છે. કચ્છ નવું વર્ષ છે. ગુજરાતના કચ્છ ક્ષેત્રમાં આ હિન્દુ નવું વર્ષ ઉજવવામાં આવે છે. 27 જુલાઈના રોજ અષાઢી બીજનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. 27 જુલાઈ 2025 થી કચ્છ ક્ષેત્રમાં વિક્રમ સંવત 2081 શરૂ થઈ રહ્યો છે.
Jagannath puri rath yatra 2025 - જગન્નાથપુરીની રથયાત્રા માટે ભગવાનનો પોશાક ક્યાંથી આવે છે, જાણો શું ખાસ છે
ઓડિશાના જગન્નાથ પુરીમાં દર વર્ષે ભગવાન જગન્નાથની રથયાત્રા કાઢવામાં આવે છે. ઓડિશા જ નહીં પરંતુ વિવિધ શહેરોમાંથી પણ લોકો આ યાત્રામાં ભાગ લેવા પહોંચે છે. આ યાત્રામાં ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને મોટા ભાઈ બલભદ્રની સ્થાપના કરવામાં આવે છે અને તેમની યાત્રા શહેરભરમાં કાઢવામાં આવે છે
Gupt Navratri 2025: આજથી ગુપ્ત નવરાત્રિ શરૂ, જાણો આ દરમિયાન શુ કરવુ શુ નહી
Gupt Navratri 2025: 26 જૂનથી અષાઢ મહિનાની ગુપ્ત નવરાત્રી શરૂ થઈ ગઈ છે. આ સમય દરમિયાન, મા દુર્ગાની 10 મહાવિદ્યાઓની પૂજા કરવામાં આવે છે. તે જ સમયે, આ સમય દરમિયાન કેટલાક નિયમોનું પણ પાલન કરવું જોઈએ, આજે અમે તમને આ વિશે માહિતી આપીશું.
અષાઢી બીજ કચ્છીઓના નવા વર્ષ તરીકેની ઉજવણી કેવી રીતે શરૂ થઈ ? જાણો તેનુ મહત્વ
અષાઢી બીજ એટલે શુ - કચ્છી માણસ હંમેશા વરસાદ અને પાણી માટે તલપતો રહ્યો છે, કચ્છમાં વર્ષારંભ એટલે કે અષાઢી બીજ. અષાઢી બીજનાં દિવસે જો મેઘરાજા વરસે અને શુકન થાય તો કચ્છી નવા વર્ષની ઉજવણીમાં ચાર ચાંદ લાગી જાય છે