શનિવાર, 19 જુલાઈ 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
વીડિયો
સિનેજગત
રમત
જ્યોતિષ
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
વીડિયો
સિનેજગત
રમત
જ્યોતિષ
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
લાઈફ સ્ટાઈલ
ગુજરાતી રસોઇ
શાકાહારી વ્યંજન
Written By
Last Updated :
ગુરુવાર, 4 મે 2017 (14:16 IST)
જાણો કેવી રીતે બનાવશો નરમ અને સોફ્ટ ઈડલી
સામગ્રી- અડદ દાળ- ૧ કપ, ઈડલી રવા-4કપ, પૌઆ (ચિવડાના) ૧/૨ કપ , મીઠું 1 ચમચી , તેલ
બનાવવાની રીત -
સ્ટેપ ૧ - એક વાસણમાં 1 કપ અડદની દાળ પાણી નાખી 5 થી 6 કલાક પલાળી નાખો. સાથે બીજા વાટકામાં પૌઆ પલાળી નાખો.
સ્ટેપ 2- 6 કલાક પછી અડદ દાળને ગ્રાઈંડ કરી લો.
સ્ટેપ 3- હવે 4 કપ ઈડલી રવા લો અને સારી રીતે ધોઈ લો. પછી ઈડલી રવાને ગરમ પાણીમાં 5 થી 10 મિનિટ પલાળી લો.
સ્ટેપ 4- હવે અડદા દાળના પેસ્ટમાં પૌઆ મિક્સ કરી ફરીથી વાટો. અને કોઈ વાડકામાં કાઢી લો.
સ્ટેપ 5- હવે પલાળેલા ઈડલી રવાને અડદ દાળના ખીરા સાથે મિક્સ કરી દો.
સ્ટેપ 6- હવે તેમાં પાણી મિક્સ કરો. પણ વધારે પાતળું ન કરો. પછી તેને આખી રાત માટે મૂકી દો.
સ્ટેપ 7 - બીજા દિવસે ઈડલીના ખીરામાં મીઠું મિક્સ કરો.
સ્ટેપ 8 - હવે ઈડલીની સંચામાં તેલ લગાવીને ભરો.
સ્ટેપ 9 - એને 15 મિનિટ વરાળ પર બાફી લો. લો તમારી સ્વાદિષ્ટ ઈડલી તૈયાર છે. હવે એને નારિયલ ચટણી સાથે સર્વ કરો.
વેબદુનિયા પર વાંચો :
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
જરૂર વાંચો
ગુજરાતમાં ક્યાક
હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસમાં ગુજરાતમાં હળવા વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે, જોકે હમણાં માછીમારો માટે કોઈ સૂચના આપવામાં આવી નથી.
સંગીતા બિજલાનીના ફાર્મ હાઉસ પર થઈ ચોરી, તોડફોડ કર્યા બાદ ચોર કિમતી સામાન લઈને થયા ફરાર
બોલીવુડની જાણીતી અભિનેત્રી અને મોડલ સંગીતા બ્રિજલાનીની પુણે સ્થિત ફાર્મ હાઉસને લઈને ચોરીના સમાચાર સામે આવ્યા છે. ચોર ઘરમાં તોડફોડ કર્યા બાદ કિમતી સામાન લઈને ત્યાથી ફરાર થઈ ગયા.
BRICS પર ફરી ભડક્યા ટ્રમ્પ, 10% ટેરિફની ધમકી આપતા કહ્યું, "ડોલરનો દરજ્જો ગુમાવવો એ વિશ્વ યુદ્ધ હારવા જેવું હશે"
ડોનાલ્ડ ટ્રમ્પે બ્રિક્સ જૂથ પર યુએસ ડોલરને "કબજે" કરવાનો પ્રયાસ કરવાનો આરોપ મૂક્યો અને કહ્યું કે તેઓ અમેરિકન ચલણને "સ્લાઇડ" થવા દેશે નહીં.
પાકિસ્તાનમાં વરસાદ-પૂરથી એક દિવસમાં 63 મોત, અત્યાર સુધી 250 ના મોત, કેમ અને કેવી રીતે દર વર્ષે પડોશી દેશમાં આવે છે તબાહી ?
પાકિસ્તાનમાં વર્તમાન સમયમાં સ્થિતિ કેટલી ખરાબ છે ? તેના કયા ક્ષેત્રોને ચોમાસામાં પ્રાકૃતિક આપદાનો સામનો કરવો પડી રહ્યો છે ?
નિર્દયી માલિકે પોતાના પાલતૂ ડૉગની સાથે કર્યુ આવુ કામ, 8 કલાક સુધી બજારમાં રાહ જોતો રહ્યો બેજુબાન વફાદાર
દિલ્હીમાં એક દિલ દહેલાવનારી ઘટના સામે આવી છે. દિલ્હીમાં એક માલિક બજારમાં પોતાના પાલતૂ ડૉગ જર્મન શેફર્ડને લાવારિસ હાલતમાં છોડી ગયુ. માલિક ગયા પછી તેણે ન કશુ ખાધુ કે પીધુ. બસ એકટક જોતો રહ્યો.. જ્યા તેનો માલિક ગયો હતો.
ધર્મ
Kamika Ekadashi 2025 Date : ક્યારે છે કામિકા એકાદશીનું વ્રત, જાણો તારીખ, નિયમો અને પૂજા વિધિ
હિન્દુ ધર્મમાં એકાદશી વ્રતનું વિશેષ મહત્વ છે, અને શ્રાવણ મહિનામાં આવતી કામિકા એકાદશીનું મહત્વ વધુ વધી જાય છે. શ્રાવણની આ પહેલી એકાદશીનું વ્રત રાખવાથી વ્યક્તિને ખૂબ જ પુણ્ય ફળ મળે છે. આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા અને વ્રત કથાનું પાઠ પણ ફળદાયી માનવામાં આવે છે. ચાલો જાણીએ કામિકા એકાદશીની તારીખ, વ્રતના નિયમો અને પૂજા વિધિ
Offer Shivamuth in shravan - શ્રાવણ મહિનામાં ભગવાન શિવામૂઠ ચઢાવવાથી દરેક પ્રકારની મુશ્કેલીઓમાંથી મુક્તિ મળે છે.
શ્રાવણ મહિનો ભગવાન શિવને સમર્પિત છે અને આ સમય દરમિયાન તેમની પૂજાનું વિશેષ મહત્વ છે. શિવભક્તો આ પવિત્ર મહિનામાં મહાદેવને વિવિધ રીતે પ્રસન્ન કરવાનો પ્રયાસ કરે છે, અને તેમાંથી એક મહત્વપૂર્ણ છે શિવ મુઠ્ઠી ચઢાવવાની વિધિ. આ પરંપરા સદીઓથી ચાલી આવી છે અને એવું માનવામાં આવે છે કે યોગ્ય વિધિઓ સાથે આ કરવાથી ભગવાન શિવ પોતાના ભક્તોની બધી ઇચ્છાઓ પૂર્ણ કરે છે
દશામા નો થાળ
દશામા ભાવ તણાં ભોજન જમો દશામા મૈયા રે, ભાવ તણાં ભોજન જમો રે, પંબર ધીના, બરફી તણા કંચનપાત્ર ભયાઁ રે. ભોજન...
dashama No Thal - દશામા ભાવ તણાં ભોજન જમો/ દશામાનો થાળ ધરવાનો
દશામા ભાવ તણાં ભોજન જમો દશામા મૈયા રે, ભાવ તણાં ભોજન જમો રે, પંબર ધીના, બરફી તણા કંચનપાત્ર ભયાઁ રે. ભોજન...
Dashama Vrat Wishes in Gujarati - દશામાં વ્રતની શુભેચ્છા
Dashama Vrat Wishes in Gujarati : દશામાં એ મોમાઈ માનું પ્રતીક છે. એવુ કહેવાય છે કે, જો મનુષ્યની કોઈ ખરાબ દશા ચાલતી હોય તો તે દશામાં નુ વ્રત કરવાથી સુધરે છે. દશામાતાની કૃપાથી વ્યક્તિના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે.