ગુરુવાર, 28 માર્ચ 2024
  1. મનોરંજન
  2. ગુજરાતી સિનેમા
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : મંગળવાર, 25 ઑક્ટોબર 2016 (10:03 IST)

ગુજરાતી ફિલ્મોના દિગ્દર્શક શ્રી કૃષ્ણકાંત ભૂખણવાળાનું દુ:ખદ નિધન

ડાકુરાણી ગંગા', વિસામો' જેવી અનેક નોંધપાત્ર ગુજરાતી ફિલ્મોના દિગ્દર્શક અને અનેક હિન્દી ફિલ્મોમાં ચરિત્ર અભિનેતા તરીકે અભિનય કરનાર સુરતના સપૂત શ્રી કૃષ્ણકાંત ભૂખણવાળા - ઉર્ફે કે.કે. સાહેબની આજે સાંજે ૯૪ વર્ષની વયે મહાવીર હોસ્પિટલ-સુરત ખાતે દુ:ખદ નિધન થયું છે