ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. »
  3. ગુજરાતી સિનેમા
  4. »
  5. સમાચાર/ગપસપ
Written By વેબ દુનિયા|

મોના અને કરણ વચ્ચે બ્રેકઅપ

P.R
મોનાસિંહને રિયાલિટી શો સ્ટાર કહેવામાં આવે છે. કારણ કે તેમને એકથી વધુ રિયાલિટી શો માં વિજેતા બનવાનુ ગૌરવ મળ્યુ છે. કેરિયરના દ્રષ્ટિએ એ ભલે સતત સફળતાઓ મેળવતી રહી હોય, પરંતુ પર્સનલ જીવનમાં કરણ અને એનુ બ્રેકઅપ થઈ ગયુ છે.

કરણ ઓબેરોય અને મોના વચ્ચે 2006માં મુલાકાત થઈ હતી. ત્યારબાદ બંને પરસ્પર સહમતિ સાથે જુદા જુદા માર્ગે વળ્યા કારણ કે તેઓ પોતાના મતભેદનો ઉકેલ લાવવામાં અસફળ રહ્યા.