ગુરુવાર, 28 માર્ચ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. ઘરેલુ ઉપચાર
Written By
Last Updated : શનિવાર, 7 નવેમ્બર 2020 (19:06 IST)

શેકેલા ચણા અને ગોળ ખાવાના 11 આરોગ્ય ફાયદા અને સાચી રીત

ઠંડીના મૌસમમાં હમેશા ખાન-પાનનો ધ્યાન રાખવું જરૂરી હોય છે. આ મૌસમમાં રોગો થવાના ખતરો બન્યું રહે છે. તેથી જરૂરી હોય છે કે કેટલીક એવી ખુરાક કે જેને ખાઈને ગંભીર રોગથી બચી શકાય. આ સ્થિતિમાં તમારા માટે બેસ્ટ હોય છે શેકેલા ચણા અને ગોળનો સેવન ગોળ અને ચણાથી જ્યાં શારીરિક તાકાત વધે છે 
તેમજ ઈમ્યૂન સિસ્ટમ પણ ઠીક બન્યું રહે છે. આવો જાણીએ શેકેલા ચણા અને ગોળ ખાવાના શું શું ફાયદા હોય છે. 
- ગોળ અને ચણા પ્રોટીનથી ભરપૂર હોય છે. જેના સેવનથી માંસપેશીઓ મજબૂત હોય છે. 
- આ બન્ને વસ્તુઓમાં જિંક હોય છે જેના કારણે ચેહરાની ચમક વધવામાં મદદ કરે છે. ગોળ અને ચણાને એક સાથે સેવન ચેહરાની સુંદરતા વધારે છે.
- ચણાની સાથે ગોળ ખાવાથી શરીરનો મેટાબૉલિજ્મ વધે છે જેના કારણે જાડાપણ તેજીથી ઓછું હોય છે. 
- દરરોજ શેકેલા ચણા ખાવાથી જૂના કુષ્ટ રોગ સમાપ્ત થઈ જાય છે. 
- શેકેલા ચણાના સેવનથી મૂત્ર સંબંધી રોગોથી છુટકારો મળે છે. જેને વાર વાર મૂત્ર આવવાની સમસ્યા છે તેને દરરોજ ચણાનો સેવન કરવું જોઈએ. 
- શેકેલા ચણા દૂશની સાથે ખાવાથી સ્પર્મનો પાતળાપન દૂર થઈ જાય છે અને વીર્ય ઘટા હોય છે. જો કોઈ પુરૂષના વીર્ય પાતળું છે તો ચણા  ખાવાથી આરામ 
 
મળશે.
- શેકેલા ચણાને મધની સાથે ખાવાથી નપુંસકતા દૂર થઈ જાય છે અને પુરૂષત્વમાં વૃદ્ધિ હોય છે. 
- દરરોજ સવારે શેકેલા ચણા ખાવાથી વજન ઓછું હોય છે અને જાડાપણ ઘટે છે. આ શરીરથી વધારે ચરવીને પીઘલાવામાં ફાયદાકારી છે. 
- શેકેલા ચણા અને ગોળને મિક્સ કરી ખાવાથી શરીર ગર્મ રહે છે.
- તેમાં પોટેશિયમ હોય છે જેના કારણે આ હાર્ટ અટેક જેવા દિલના રોગથી  બચવામાં મદદ કરે છે. 
- ગોળ અને ચણામાં ફાઈબર ભરપૂર માત્રામાં હોય છે જેના કારણે તેને ખાવાથી પાચન તંત્ર સહી રહે છે અને કબ્જિયાતની ફરિયાદ પણ દૂર હોય છે. 
 
આ છે ખાવાની સાચી રીત 
-સૂતા પહેલા એક ગિલાસ પાણીમાં એક મુટ્ઠી ચણા નાખી દો અને તેને ઢાકીને રાખી દો. 
- સવારે ચણાનો પાણી કાઢી અને એક નાનું ટુકડા ગોળની સાથે તેને ખાલી પેટ ચાવી-ચાવીને ખાવું. દરરોજ આ રીતે ચણા ખાવાથી ઘણા ફાયદા થશે. 
તેનો સૌથી વધારે અસર તમારી શારીરિક તાકાત પર પડશે.