ગુરુવાર, 26 જૂન 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
વીડિયો
સિનેજગત
રમત
જ્યોતિષ
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
વીડિયો
સિનેજગત
રમત
જ્યોતિષ
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
લાઈફ સ્ટાઈલ
»
વેબદુનિયા વિશેષ 07
»
સ્વતંત્રતા દિવસ
Written By
કલ્યાણી દેશમુખ|
કાવ્ય - બસ એક કલ્પના
જ્યાં સૌના ચહેરા હસતાં હોય, અને દુ:ખ કોઈને ન પડતા હોય
આ કેટલા સુંદર સપના છે, બસ આ તો મારી કલ્પના છે.
જ્યા બોમ્બ ન કદી બનતા હોય,બધા મુક્ત રીતે ફરતાં હોય
એક આવા દેશની ઝંખના છે, બસ આ તો મારી કલ્પના છે.
જ્યાં અલગ જાતિ ન બનતી હોય, બધા જ્યા ભારતીય હોય
એક એવા નગરની તમન્ના છે, બસ આ તો મારી કલ્પના છે..
જ્યા દરેક દિલમાં દેશભક્તિ હોય, અને એકતા જ્યાં શક્તિ હોય
એક એવી મારી વંદના છે, બસ આ તો મારી કલ્પના છે.
વેબદુનિયા પર વાંચો :
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
જરૂર વાંચો
Astronaut Shubhanshu Shukla First Video- હું ગર્વ અનુભવું છું...', શુભાંશુ શુક્લાએ અવકાશમાંથી નમસ્તે કહ્યું
ભારતીય અવકાશયાત્રી શુભાંશુ શુક્લા આજે સાંજે 4:30 વાગ્યે આંતરરાષ્ટ્રીય અવકાશ મથક પર ઉતરાણ કરશે. આ પહેલા એક્સિઓમ મિશને સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે. જેમાં ભારતીય અવકાશયાત્રી શુભાંશુ શુક્લાએ પોતાના અનુભવો શેર કર્યા છે. તેમનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં શુભાંશુ શુક્લા કહેતા જોવા મળે છે કે મને અહીં ખૂબ ગર્વ થઈ રહ્યો છે.
શુ ટ્રમ્પ દુનિયાને સૌથી ખતરનાક સમયમાં લાવી દીધુ છે ? હવે દરેક દેશ ઈચ્છશે પરમાણુ હથિયાર
Trump increased worlds nuclear arms race: અમેરિકા દ્વારા ઈરાનના પરમાણો સ્થળો પર કરવામાં આવેલ હવાઈ હુમલા જેને ઓપરેશન મિડનાઈટ હૈમર નામ આપવામાં આવ્યુ હત્, એ વૈશ્વિક પરમાણુની નીતિઓને હલાવીને મુકી દીધુ છે.
Video: રેલવે ટ્રેક પર મહિલાએ દોડાવી કાર, અધિકારીઓએ રોકવાની કોશિશ કરી તો વધારી દીધી સ્પીડ
જ્યારે પોલીસ અધિકારીઓએ રેલ્વે ટ્રેક પર કાર ચલાવતી મહિલાને રોકવાનો પ્રયાસ કર્યો, ત્યારે તેણે કારની ગતિ વધારી દીધી. જોકે, થોડે દૂર ગયા પછી મહિલાએ રેલ્વે ટ્રેક પરથી કાર ઉતારી અને તેને રોકી. આ કેસમાં તપાસ શરૂ કરવામાં આવી છે.
ભગવાન જગન્નાથની 148મી રથયાત્રા - આ વર્ષે સાદગીપૂર્ણ રહેશે ભગવાન જગન્નાથજીની રથયાત્રા ?
રાજ્યની સૌથી મોટી અને દેશની બીજા નંબરની જગન્નાથજીની રથયાત્રા 27મી જૂને યોજાશે. અમદાવાદમાં ભગવાન જગન્નાથની 148મી રથયાત્રાની તૈયારીઓ અને આખરી ઓપ અપાય ગયો છે
Jagannath Rathyatra 2025 Wishes & Quotes - જગન્નાથ રથયાત્રાની શુભેચ્છા
Jagannath Yatra 2025 Wishes: દર વર્ષે અષાઢી બીજના દિવસે ઓડિશાના પુરી ધામમાં અને અમદાવાદના જગન્નાથ મંદિરમાં ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રા કાઢવામાં આવે છે આ એક દિવ્ય ઉત્સવ છે. આ યાત્રા શ્રદ્ધા, ભક્તિ અને આધ્યાત્મિકતાથી ભરેલી છે
ધર્મ
Jagannath Rathyatra 2025 Wishes & Quotes - જગન્નાથ રથયાત્રાની શુભેચ્છા
Jagannath Yatra 2025 Wishes: દર વર્ષે અષાઢી બીજના દિવસે ઓડિશાના પુરી ધામમાં અને અમદાવાદના જગન્નાથ મંદિરમાં ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રા કાઢવામાં આવે છે આ એક દિવ્ય ઉત્સવ છે. આ યાત્રા શ્રદ્ધા, ભક્તિ અને આધ્યાત્મિકતાથી ભરેલી છે
જગન્નાથ રથયાત્રામાંથી એક વસ્તુ ઘરે ચોક્કસ લાવો, બદલાઈ જશે તમારું જીવન
જગન્નાથ રથયાત્રા હિન્દુ ધર્મના પવિત્ર પ્રસંગોમાંનો એક છે. આ વર્ષે રથયાત્રા જૂનના છેલ્લા અઠવાડિયાથી શરૂ થશે. જો તમે યાત્રામાં ભાગ લેવાના છો, તો ત્યાંથી કેટલીક વસ્તુઓ ઘરે લાવીને તમે ખૂબ જ શુભ પરિણામો મેળવી શકો છો.
અમાસના દિવસે કરી લો આ ચમત્કારિક ઉપાયો, તમને જીવનના દરેક ક્ષેત્રમાં મળશે સફળતા
જ્યેષ્ઠ અમાસના દિવસે પૂર્વજો માટે પ્રસાદ ચઢાવવામાં આવે છે. આ સાથે, તમે આ દિવસે કેટલાક એવા ઉપાયો પણ કરી શકો છો જે તમને જીવનના દરેક ક્ષેત્રમાં સફળતા અપાવી શકે છે. આજે અમે તમને આ ઉપાયો વિશે માહિતી આપીશું.
મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ
મંગળવારે હનુમાનજીની પૂજા કરવાની સાથે, તમે કેટલાક સરળ ઉપાયો કરીને પણ જીવનમાં સુખ અને સમૃદ્ધિ પ્રાપ્ત કરી શકો છો. આજે અમે તમને આ ઉપાયો વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ.
Ambubachi Mela 2025: કામાખ્યા મંદિરનો અંબુબાચી મેળો આજથી શરૂ, અહીં માસિક ધર્મ ઉજવાય છે; જાણો પૌરાણિક કથા
ઉત્તર-પૂર્વીય ભારતીય રાજ્ય આસામમાં આજથી પ્રખ્યાત અંબુબાચી મેળો શરૂ થઈ રહ્યો છે. આ મેળો સમગ્ર વિશ્વમાં માસિક ધર્મના ઉજવણી તરીકે જાણીતો છે, જે માતૃશક્તિના મહત્વને ઉજાગર કરે છે. પ્રખ્યાત અંબુબાચી મેળો આસામના ગુવાહાટીમાં કામાખ્યા દેવી મંદિર સાથે સંકળાયેલો છે.