1. ધર્મ
  2. »
  3. જૈન
  4. »
  5. જૈન ધર્મ વિશે

જૈનશ્રુત

જૈન ગ્રથ
જૈનશ્રુત

ભગવાન મહાવીરે ઘણા ઉપદેશો આપ્યા હતા. પણ તેમણે પોતે કોઈ ગ્રંથ રચ્યા નહોતા. સમય જતા તેમના ગણધરોએ, તેમના શિષ્યોએ અનેક ઉપદેશો અને વચનોનો સંગ્રહ કર્યો. તેમનું મૂળ સાહિત્ય પ્રાકૃત્તમાં છે. જૈન શાસનમાં પ્રાચીન આગમ ગ્રંથોની 46 સંખ્યા જેટલી મનાય છે.

About Writer
પરૂન શર્મા