શનિવાર, 20 એપ્રિલ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. »
  3. જ્યોતિષવિજ્ઞાન
  4. »
  5. જ્યોતિષ 2012
Written By વેબ દુનિયા|

ઘરને ખરાબ નજરથી કેવી રીતે બચાવશો

P.R
ઘરની પવિત્રતા માટે નિયમિત રૂપે રોજ હનુમાન ચાલીસાનો પાઠ કરો અને દર મંગળવાર-શનિવારે હનુમાન મંદિરમાં જઈને સુંદરકાંડનો પાઠ કરો.

ચારે બાજુની નકારાત્મક ઉર્જાનો પ્રભાવ ખતમ કરવા માટે તમારા ઘરમાં નિયમિત રૂપે ગૌમૂત્ર છાંટો. ગૌમૂત્ર ને પવિત્ર પદાર્થ માનવામાં આવે છે અને તેમા વાતાવરણમાં રહેલ બધી નકારાત્મક શક્તિઓને સમાપ્ત કરવાની શક્તિ હોય છે.

જો તમને શક હોય કે કોઈએ તમારા પર કોઈએ જાદુ-ટોણો કર્યો છે તો પણ ગૌમુત્ર સર્વશ્રેષ્ઠ ઉપચાર છે. તમારા શરીર પર ગૌમૂત્ર છાંટો.

રોજ થોડું થોડું ગૌમૂત્ર પીવાથી પણ લાભ થાય છે.


માત્ર આ બે સરળ ઉપાયોથી બધા પ્રકારણા ટોણાં- ટોટકા અને ખરાબ દ્રષ્ટિના પ્રભાવથી બચી શકાય છે.

તમારા ઘરને ખરાબ નજરથી બચાવે છે આ મંત્ર

ઘરને નજરથી બચાવવા માટે આ મંત્રને લખીને ઘરમાં જ્યા ભગવાનનું મંદિર હોય ત્યાં મુકો. આની સાથે એક નારિયળ અને સોપારી પણ મુકો.

નમસ્તે રુદ્રરુપાય કરિરુપાય સે નમ: