શુક્રવાર, 19 એપ્રિલ 2024
0

નવરાત્રિ વિશેષ : તંત્ર સિદ્ધિ માટે કન્યા પૂજન કેમ ?

બુધવાર,સપ્ટેમ્બર 27, 2017
0
1
દરેક વ્યક્તિ વધુને વધુ ધન કમાવવાનો દરેક શક્ય પ્રયત્ન કરે છે. આ પ્રયત્નોથી કેટલાક વ્યક્તિ સફળ થઈ જાય છે તો કેટલાક સફળ થતા નથી. જે સફળ નથી થઈ શક્તા તેઓ વધુ પ્રયત્નો કરે છે. અમે તમન અહી કેટલાક એવા સહેલા ઉપાય બતાવી રહ્યા છે, જેને કરવાથી ફળ જરૂર પ્રાપ્ત ...
1
2
સો વર્ષ પછી 12-12-12નો અનોખો સંયોગ બનશે. આ દિવસ, તારીખ, મહિનો અને વર્ષમાં 12નો સંયોગ હશે. અંક શાસ્ત્ર મુજબ મહત્વપૂર્ણ આ દિવસનો 1 અને 2નો મૂળાંક 3 છે અને તેનો ત્રણવાર સરવાળો 9 છે. વિશેષજ્ઞો આ દિવસને ધન અને મીન રાશિવાળા જાતકો માટે લાભદાયક બતાવી રહ્યા ...
2
3
12-12-12 આ સદીની અંતિમ યાદગાર તારીખ છે. આ તારીખ હવે સો વર્ષ પછી આવશે. ઘણા લોકો આ તારીખને યાદગાર બનાવવા માટે પોતાના બાળકોને આ દિવસે જન્મ અપાવવા માંગે છે તો ઘણ લોકો આ દિવસે લગ્ન કરવા માંગે છે.
3
4
1. બુધ જો જન્મકુંડળીમાં છઠ્ઠા ભાવમાં સ્થિત છે તો જાતકે પોતાની પુત્રી કે બહેનનુ લગ્ન ઉત્તર દિશામાં ન કરવુ જોઈએ. નહી તો પિતા અને પુત્રી બંને મુશ્કેલીમાં રહેશે. 2. જે જાતકની કુંડળીમાં બુધ ચતુર્થ ભાવમાં હોય, તેણે ઘરમાં પોપટ ન પાળવો જોઈએ નહી તો માતાને ...
4
4
5

જ્યોતિષ : ધનવાન બનવાના પાંચ ઉપાય

ગુરુવાર,ડિસેમ્બર 6, 2012
1. લક્ષ્મીનુ પ્રતિક કોડી - પીળી કોડીને દેવી લક્ષ્મીનુ પ્રતિક માનવામાં આવે છે. કેટલીક સફેદ કોડીને કેસર કે હળદરના મિશ્રણમાં પલાળીને તેને લાલ કપડાંમાં બાંધીને ઘરમા સ્થિત તિજોરીમાં મુકો. 2. શંખનું મહત્વ : શંખ સમુદ્ર મંથનના સમયે પ્રાપ્ત ચૌદ અણમોલ ...
5
6
તમારો જન્મ કોઈપણ વર્ષમાં ડિસેમ્બર મહિનામાં થયો છે તો એસ્ટ્રોલોજી કહે છે કે તમે એક નંબરના આળસુ છો. તમારામાં ખુદને લઈને એક પ્રકારનુ અભિમાન હોય છે. બીજા પર નિર્ભર રહેવાની પ્રવૃત્તિ રહેવાને કારણે તમે ઘરના લોકો સાથે વિવાદ કરતા રહો છો. ઘર અને બહાર બધા ...
6
7
જ્યોતિષીય શોધથી જાણ થઈ છે કે કયા દિવસે કંઈ ઘટનાઓ વધુ કે ઓછી થાય છે. જો કે ત્યારબાદ એક સર્વે પણ થયો છે. શાસ્ત્રોમાં પણ વાર અને તિથિને ખૂબ જ મહત્વ આપવામાં આવે છે. જ્યોતિષ મુજબ દરેક વાર જુદા જુદા કાર્યો માટે બનેલો છે. જો કે હજુ આ સંબંધમાં વધુ સંશોધન ...
7
8
ઘરની પવિત્રતા માટે નિયમિત રૂપે રોજ હનુમાન ચાલીસાનો પાઠ કરો અને દર મંગળવાર-શનિવારે હનુમાનજીના મંદિરે જઈને સુંદરકાંડનો પાઠ કરો. ચારે બાજુની નકારાત્મક ઉર્જાનો પ્રભાવ નષ્ટ કરવા માટે તમારા ઘરમાં નિયમિત રૂપે ગૌ મૂત્ર છાંટો. ગૌ મૂત્રને પવિત્ર પદાર્શ ...
8
8
9

નવ વર્ષ સંવત 2069ની રાશિ

શુક્રવાર,નવેમ્બર 16, 2012
તો સફળતા મળશે. સ્થિતિઓ આનાથી જ પક્ષમાં રહેશે. નોકરીમાં યશ મળશે. ઈચ્છાઓ પૂરી થશે. પ્રાંસગિક લાભ, સ્થાનાંતર, યોગ્ય પદની પ્રાપ્તિ થશે. પારિવારિક સુખ શાંતિનો અનુભવ થશે. ખુદની વિનમ્રતાથી કાર્ય થશે. સંતાનની પ્રગતિ થશે. શિક્ષા કેરિયરમાં સફળતા મળશે. વિવાહ ...
9
10
તમારો જન્મ કોઈપણ વર્ષના નવેમ્બર મહિનામાં થયો છે તો એસ્ટ્રોલોજી કહે છે કે તમે આ દુનિયામાં સૌની ભલાઈ કરવા માટે જન્મે છે. તમે અત્યંત દયાળુ અને પરોપકારી છો. સહનશક્તિના હિસાબથી પણ તમે કમાલના છો. જ્યા સુધી તમારુ સ્વાભિમાન હર્ટ ન થઈ જાય ત્યા સુધી દરેક ...
10
11

રત્નોથી થઈ શકે છે રોગોનો નાશ

શુક્રવાર,ઑક્ટોબર 26, 2012
હજારો વર્ષોથી વૈદ્ય રત્નોની ભસ્મ અને હકીમ રત્નોનું નિયમોનુસાર આચાર પ્રયોગમાં લાવી રહ્યા છે. માણિક્ય ભસ્મ શરીરમાં ઉષ્ણતા અને બળતરા દૂર કરે છે. આ રક્તવર્ધક અને વાયુનાશક છે. ઉદર શૂલ, ચક્ષુ રોગ અને કોષ્ઠબદ્ધતામાં પણ આનો પ્રયોગ થાય છે અને તેની ભસ્મ ...
11
12
શ્રીયંત્ર શિવ અને શિવાનું વિવાહ યંત્ર છે. વિદ્યા અને ધનની પ્રાપ્તિ માટે શ્રી યંત્રની સાધના કરવામાં આવે છે. શ્રી યંત્રનામ પત્ર પર સપાટ અને રજત સુવર્ણ વગેરે પર કૂર્માકાર કે સુમેરુ પર્વતની જેમ ઉપરથી ઉઠેલા આકારનું મળે છે. આ યંત્રમાં મુખ્ય રૂપે 18 ...
12
13
સૂર્યને શક્તિશાળી બનાવવામાં માણિક્ય ને પરામર્શ આપવામાં આવે છે. 3 રતીના માણિકને સુવર્ણની અંગૂઠીમાં અનામિકા આંગળીમાં રવિવારના દિવસે પુષ્ય યોગમાં ધારણ કરવો જોઈએ. - ચંદ્રને મોતી પહેરવાથી શક્ત્તિશાળી બનાવી શકાય છે. જે 2,4 કે 6 રતીની ચાંદીની આંગળીમાં શુકલ ...
13
14
ગજાનનજીને જ્યોતિષ શાસ્ત્રમાં બુધ ગ્રહ સાથે સાંકળવામાં આવે છે. . તેમની ઉપાસના નવગ્રહોને શાંત કરનારી શાંતિકારક અને વ્યક્તિને સાંસારિક અને આધ્યાત્મિક બંને રીતે લાભ આપનારી છે. અઘર્વશીર્ષમાં તેમને સૂર્ય અને ચંદ્રના રૂપમાં સંબોધિત કરવામાં આવે છે. સૂર્યથી ...
14
15

ઘરને ખરાબ નજરથી કેવી રીતે બચાવશો

શુક્રવાર,સપ્ટેમ્બર 7, 2012
ઘરની પવિત્રતા માટે નિયમિત રૂપે રોજ હનુમાન ચાલીસાનો પાઠ કરો અને દર મંગળવાર-શનિવારે હનુમાન મંદિરમાં જઈને સુંદરકાંડનો પાઠ કરો. ચારે બાજુની નકારાત્મક ઉર્જાનો પ્રભાવ ખતમ કરવા માટે તમારા ઘરમાં નિયમિત રૂપે ગૌમૂત્ર છાંટો. ગૌમૂત્ર ને પવિત્ર પદાર્થ માનવામાં ...
15
16
તમારો જન્મ દિવસ કોઈપણ વર્ષના ઓગસ્ટ મહિનામાં થયો છે તો એસ્ટ્રોલોજી કહે છે કે તમે એક નંબરના કંજૂસ છો. તમે એકદમ ટેલેંટેડ અને મની માઈંડેડ છો. તમે જેટલા સજ્જન દેખાવ છો ..માફ કરજો.. એટલા છો નહી. તમે શામ.. દામ..દંડની નીતિને મારનારાઓમાંથી છો. લોકોનુ ભલુ પણ ...
16
17
મોટાભાગના લોકોને એ નથી સમજાતુ કે ન્યૂમરોલોજી કેવી રીતે કામ કરે ક હ્હે. પરંતુ કેટલીક માળખાગત વાતોને સમજવી મુશ્કેલ પણ નથી. તમારે ફક્ત તમારી જન્મતારીખની જરૂર છે જેથી તમે તમારો બર્થ નંબર જાણી શકો. મતલબ જો તમે 29 તારીખે જન્મ્યા હોય તો તમારો બર્થ નંબર છે ...
17
18
રંગોનુ આપણા જીવનમાં ખૂબ મહત્વ છે. આપણામાંથી કેટલાક લોકો રંગોની થિયરી પર વિશ્વાસ નથી કરતા, પરંતુ આ સત્ય છે કે રંગોની પસંદગી આપણા વ્યક્તિત્વની તરફ ઈશારો કરે છે. મોટાભાગે આપણે જે રંગને પસંદ કરીએ છીએ, તેનાથી આપણા સ્વભાવ, સ્વાસ્થ્ય અને મનોવિજ્ઞાનનું મોટા ...
18
19
તમારો જન્મ કોઈપણ વર્ષના જૂન મહિનામાં થયો છે તો એસ્ટ્રોલોજી કહે છે કે આપ એક નંબરના જીદ્દી અને જનૂની હશો. જૂનમાં જન્મેલા જાતક ઘણી વખત જીદ અને પોતાના સ્વભાવને કારણે પોતાનું જ નુકશાન કરી બેસે છે. પાછળથી પછતાય છે, પરંતુ બતાવતા નથી. તેમની અંદર શાસન કરવાની ...
19