ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2022
Written By
Last Updated : મંગળવાર, 15 માર્ચ 2022 (00:22 IST)

સૂર્યનુ રાશિપરિવર્તન - આજથી બદલાય જશે આ રાશિઓનુ ભાગ્ય, 1 મહિના સુધી રહેશો મોજમા

આજથી સૂર્યદેવ રાશિ પરિવર્તન કરવાના છે. સૂર્ય ભગવાનનો રાશિ પરિવર્તન ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. સૂર્યના રાશિ પરિવર્તનને કારણે કેટલીક રાશિઓનો ભાગ્યોદય થવો નિશ્ચિત છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સૂર્ય ભગવાનદેવના શુભ હોવાથી સૂતેલુ ભાગ્ય પણ જાગી જાય છે. આવો જાણીએ કઈ રાશિના જાતકો માટે સારા દિવસોની શરૂઆત થવા જઈ રહી છે.
 
મેષ-
 
પૈસા અને લાભ મળવાની સંભાવના છે, જેના કારણે આર્થિક પક્ષ મજબૂત રહેશે.
નોકરી-ધંધામાં પ્રગતિની સંભાવના છે.
સખત મહેનત કરવાથી તમને કામમાં ચોક્કસ સફળતા મળશે.
પરિવારના સભ્યો સાથે સમય વિતાવશો.
તમે નવું વાહન અથવા મકાન ખરીદી શકો છો.
વિવાહિત જીવનમાં સુખનો અનુભવ કરશો.
 
કન્યા રાશિ 
 
આર્થિક સમસ્યાઓથી છુટકારો મેળવી શકશો.
માન-પ્રતિષ્ઠામાં વધારો થવાની સંભાવના છે.
નફો થશે.
ધૈર્યથી કામ કરશો તો ચોક્કસ સફળતા મળશે.
કાર્યસ્થળ પર દરેક વ્યક્તિ તમારી પ્રશંસા કરશે.
વેપારમાં લાભ થશે.
જીવનસાથી સાથે સમય વિતાવો.
 
 
વૃશ્ચિક રાશિ-
 
શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો માટે આ સમય વરદાનથી ઓછો નથી.
તમને શત્રુઓ પર વિજય મળશે.
ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યમાં સામેલ થવાની તક મળશે.
સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓથી છુટકારો મળી શકે છે.
માન-પ્રતિષ્ઠામાં વધારો થવાની સંભાવના છે.
નાણાકીય બાજુ મજબૂત રહેશે.