બુધવાર, 3 ડિસેમ્બર 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
વિક્રમ સંવત રાશિફળ
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
વીડિયો
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
વિક્રમ સંવત રાશિફળ
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
વીડિયો
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
લાઈફ સ્ટાઈલ
»
બાળ જગત
»
ગુજરાતી બાળ કાવ્ય
Written By
કલ્યાણી દેશમુખ|
ક્યા ગઈ ઠંડી ?
N.D
ઠંડી,
અનુભવ હવે તેનો રહ્યો નથી
સ્વેટર કાઢ્યા છે પણ પહેર્યા નથી
કદી ઠંડીમાં બેસતા હતા તડકામાં
પણ ઠંડીમાં એ તાપ પણ ગમતો નથી
ચારે બાજુ ઉડવા લાગી છે ધૂળ
લોકોના ચહેરા પણ લાગે છે સ્થૂળ
કેમ રિસાઈ ગઈ આપણી આ વ્હાલી ઋતુ
માંગે છે આનો જવાબ બાળકો, પણ કોઈને મળતો નથી
વેબદુનિયા પર વાંચો :
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
જરૂર વાંચો
Ola-Uber ને ટક્કર આપવા આવી ગઈ ભારત ટેક્સી, ગુજરાત-દિલ્હીમાં ટ્રાયલ શરૂ, 10 દિવસમાં જોડાયા 51000 ડ્રાઈવર
સહકારિકા મંત્રી અમિત શાહે મંગળવારે સંસદને બતાવ્યુ સરકાર ભારત ટેક્સી એપ લૉંચ કરવાની યોજના બનાવી રહ્યુ છે. જેનો ઉદ્દેશ્ય દેશના વાણિજ્યિક વાહન ચાલકોને ખાનગી કંપનીઓથી મુક્ત કરવાનુ છે.
પંડિત નેહરુ સાર્વજનિક ધન દ્વારા બાબરી મસ્જિદ બનાવવા માંગતા હતા, પરંતુ સરદાર પટેલે કર્યો હતો વિરોધ..રાજનાથ સિંહનો મોટો દાવો
વડોદરામાં એક સભાને સંબોધતા સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે દાવો કર્યો હતો કે પંડિત નેહરુ જાહેર ભંડોળનો ઉપયોગ કરીને બાબરી મસ્જિદ બનાવવા માંગતા હતા, પરંતુ સરદાર પટેલે તેને અટકાવી દીધું હતું. સરદાર પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં બોલતા સિંહે પટેલના વારસા અને નેતૃત્વની પ્રશંસા કરી.
દિલ્હી MCD પેટાચૂંટણી પરિણામ Live : ચાંદની ચોક બેઠક પર ભાજપનો વિજય, કોંગ્રેસ-AAPનો ગઢ થયો ધ્વસ્ત, જાણો દરેક સીટની અપડેટ્સ
દિલ્હી એમસીડી પેટાચૂંટણીના પરિણામો આવવા લાગ્યા છે. ચાંદની ચોક બેઠક પર ભાજપનો વિજય થયો છે. ભાજપના સુમન કુમાર ગુપ્તા જીત્યા છે, જ્યારે આપના હર્ષ શર્મા બીજા ક્રમે આવ્યા છે.
હવે 7 ડિસેમ્બરે થશે સ્મૃતિ મંધાના અને પલાશ મુચ્છલના લગ્ન ? ભાઈ શ્રવણ મંધાનાએ નવી તારીખ અંગે આપ્યું અપડેટ
ભારતીય મહિલા ક્રિકેટ ટીમની સ્ટાર ખેલાડી સ્મૃતિ મંધાના અને સંગીતકાર પલાશ મુચ્છલના લગ્ન મુલતવી રાખ્યા બાદ, ફેંસ એ જાણવા માટે ઉત્સુક છે કે લગ્નની નવી તારીખ ક્યારે જાહેર કરવામાં આવશે. આ દરમિયાન, સ્મૃતિના ભાઈએ નવી લગ્ન તારીખ અંગે અપડેટ આપ્યું છે.
રાજકોટના ક્રિસ્ટલ મોલમાં ફિલ્મ Lalo ના પ્રમોશન દરમિયાન ભાગદોડ જેવી પરિસ્થિતિ, સામે આવ્યો ભયાનક VIDEO
રાજકોટના ક્રિસ્ટલ મોલમાં ફિલ્મ "લાલો" ના પ્રમોશનલ કાર્યક્રમમાં ભાગદોડ જેવી સ્થિતિ સર્જાઈ હતી. આ ઘટનાના ભયાનક વીડિયો સામે આવ્યા છે.
ધર્મ
Birth Story Of Lord Dattatreya - ભગવાન દત્તાત્રેયની જન્મકથા
Birth Story Of Lord Dattatreya - માગશર મહિનાની પૂનમના ભગવાન દત્તાત્રેયની જયંતીનો પર્વ ઉજવવામાં આવે છે. આ દિવસ ભગવાન દત્તાત્રેયનો જન્મ થયો હતો. આ વખતે આ પર્વ 14 ડિસેમ્બર, શનિવારના રોજ છે. ધર્મ ગ્રંથો મુજબ દત્તાત્રેય ભગવાન વિષ્ણુના જ અવતાર છે
Adhik Maas 2026: 13 મહિનાનું રહેશે નવું વર્ષ, આ મહિનો થશે રીપીટ, દર ત્રીજા વર્ષે બને છે આ સંયોગ
Adhik Maas 2026: હિન્દુ કેલેન્ડર મુજબ, નવું વર્ષ 2026 માં અધિક મહિનો હશે, જેને પુરુષોત્તમ મહિનો પણ કહેવાય છે. પરિણામે, 2026 માં હિન્દુ નવું વર્ષ 13 મહિનાનું રહેશે.
Dattatreya Bhagwan Chalisa- ગુરુ દત્તાત્રેય ચાલીસા
Dattatreya Bhagwan Chalisa ભગવાન દત્તાત્રેયને પ્રસન્ન કરવા અને તેમના આશીર્વાદ મેળવવા માટે, વ્યક્તિએ દત્તાત્રેય ચાલીસાનો પાઠ કરવો જોઈએ. દત્તાત્રેય ચાલીસાનો પાઠ કરવાથી દુશ્મનોથી રક્ષણ મળે છે અને પરિવારમાં શાંતિ અને સુખ આવે છે. તમે દત્તાત્રેય ચાલીસાના શબ્દો અહીં વાંચી શકો છો.
Dattatreya jayanti 2025- ભગવાન દત્તાત્રેય કોણ છે, દત્ત જયંતિ ક્યારે છે? તારીખ, શુભ સમય અને પૂજા વિધિ
dattatreya jayanti 2025- માર્ગશીર્ષ મહિનાની પૂર્ણિમાના દિવસે ઉજવાતી આ જન્મજયંતિ ભક્તો માટે આધ્યાત્મિક જ્ઞાન પ્રાપ્ત કરવાનો એક ખાસ પ્રસંગ છે. એવું માનવામાં આવે છે કે દત્તાત્રેય જયંતિ પર તેમની પૂજા કરવાથી ઝડપી ફળ મળે છે.
Momai maa Aarti - મોમાઈ માં ની આરતી
જય મોમાઈ માતા, જય મોમાઈ માતા (ર) બરાળીયા કુળની રક્ષક (ર) ભકતોની ત્રાતા જય કુળદેવી મૈયા.૧