સાપ અથવા નોળિયો જોવા મળે તો શુકન થાય  
                                       
                  
                  - 
બિલાડી - કોઈપણ શુભ કાર્ય કરવા જતી વખતે રસ્તા પરથી બિલાડી આડી ઉતરે તો અપશુકન થાય છે- 
કૂતરુ - કોઈપણ શુભ કાર્ય કરવા જતી વખતે કૂતરુ રસ્તો રોકે તો વિષમતા અને અનિશ્ચિતતા ઉપસ્થિત થતી હોય છે- 
હંસ - રસ્તા ઉપર હંસનાં દર્શન થાય તો કાર્યસિદ્ધી નિશ્ચિત છે તેવુ માની લેવું- 
ગાય - માર્ગ પરથી પસાર થતી ગાયનાં દર્શન શુભ માનવામાં આવે છે- 
વાછરડુ - નગરમાં પ્રવેશ ટાંણે બે બળદોનાં દર્શન અથવા ગાય-વાછરડાનાં દર્શન સફળતાનું પ્રતિક હોય છે - 
સાપ અને નોળિયો - આ બંનેનાં દર્શન ધનપ્રાપ્તિનો સંકેત આપે છે