સંબંધિત સમાચાર
- WHOનું મોટું નિવેદન, મુખ્ય વૈજ્ઞાનિક સ્વામીનાથને કહ્યું- કોવિડની રસી ઓમિક્રોન સામે પણ અસરકારક છે
- Omicron ના બે નવા લક્ષ્ણ સામે આવ્યા છે કોણે કરી શોધ અને શું છે જાણકારી
- Omicron Alert: ભારતમાં 1000ના પાર ઓમિક્રોનના કેસ, દિલ્હી-મહારાષ્ટ્રની સૌથી ખરાબ સ્થિતિ જુઓ ક્યા કેટલા કેસ
- Omicron Death in India: મહારાષ્ટ્રમાં ઓમિક્રોનના દર્દીનુ મોત, નાઈજીરિયાથી પરત આવેલા વ્યક્તિએ ગુમાવ્યો જીવ, દેશમાં પહેલો મામલો
- Omicron Alert: ભારતમાં 1000ના નિકટ પહોંચ્યા ઓમિક્રોનના કેસ, દિલ્હી-મહારાષ્ટ્રની સૌથી ખરાબ સ્થિતિ જુઓ ક્યા કેટલા કેસ
કોરોના વાઇરસ : ગુજરાતમાં કોરોનાનો કેર, કોરોનાના એક હજારથી વધુ નવા કેસ નોંધાયા
ગુજરાતના સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ વિભાગની અખબારી યાદી અનુસાર, રાજ્યમાં કોરોના વાઇરસથી સાજા થવાનો દર 98.31 ટકા છે.
જ્યારે કોરોનાના વૅરિયન્ટ ઓમિક્રૉનના નવા 23 કેસ નોંધાયા છે.
આ સાથે જ ઓમિક્રૉનના કુલ કેસની સંખ્યા વધીને 136 પર પહોંચી છે.
