સંબંધિત સમાચાર
- પીએમ મોદીએ મન કી બાતમાં કહ્યું - નવો કાયદો ખેડૂતોને અધિકાર આપે છે
- Coronavirus In india- છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 41810 નવા દર્દીઓ મળી આવ્યા, 496 લોકો માર્યા ગયા
- Farmers Protest- ખેડૂત અમિત શાહના પ્રસ્તાવને સ્વીકારવા તૈયાર નથી, સિંઘુ બોર્ડર પર રોકાયા, આજે ફરી બેઠક કરશે
- પી.એન.બી. દ્વારા એટીએમમાંથી પૈસા ઉપાડવાનાં નિયમોમાં ફેરફાર, જાણો નવા નિયમો શું છે
- ઉત્તર ભારતમાં ભારે ઠંડી, આ વિસ્તારોમાં 24 થી 36 કલાકમાં વરસાદ પડી શકે છે
સુરતમાં કોરોનાના કેસ વધતા લઇ લીધો આ નિર્ણય
અમદાવાદ સહિતનાં ચાર શહેરોમાં નાઈટ કરફ્યૂ લાગુ કરવા છતાં પણ રાજ્યમાં કોરોનાનાં કેસોમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે. ગઇ કાલે કોરોનાનાના ચેપના ફેલાવાના ગ્રાફમાં સુરત કોર્પોરેશન 228 કેસ નોંધાયા છે. સુરતના મોલમાં મોટા પ્રમાણમાં લોકો એકઠા થતા સુરત મનપા દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. તેમજ મોલમાં સોશિયલ ડિસ્ટન્સનું પણ પાલન કરવામાં આવતું ન હતું. જો કોઈ મોલ ખાતે નિયમોનો ભંગ જણાશે તો મનપા દ્વારા કડક પગલાં લેવામાં આવશે. કોરોનાને લઇને સુરતમાં શનિ – રવિ મોલ બંધ રહેશે.
