શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. તંત્ર મંત્ર ટોટકા
Written By
Last Modified: શનિવાર, 22 ડિસેમ્બર 2018 (12:58 IST)

રાઈના ઉપાયથી આ બચી શકાય છે શનિ દોષથી - Totka

આપણો ભારત દેશ ટોના ટોટકાઓનો દેશ છે. આજે પણ જો મેડિકલ સાયંસ કોઈ બીમારીને દૂર કરવામાં નિષ્ફળ જાય તો  ઓછા ભણેલા લોકો તંત્ર મંત્રનો સહારો લે છે. જો કે શહેરના લોકોના  આ  બધી વસ્તુથી અછૂતા નથી.   તંત્ર મંત્રની શરૂઆત રાઈથી થાય છે.   જ્યોતિષ મુજબ તંત્ર શાસ્ત્રમાં રાઈનુ વિશેષ મહત્વ છે. રાઈને શનિ સાથે સંબંધિત માનવામાં આવે છે. તેથી મુશ્કેલથી મુશ્કેલ ઉપાય રાઈના માધ્યમથી દૂર કરી શકાય છે.