શનિવાર, 20 એપ્રિલ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. તંત્ર મંત્ર ટોટકા
Written By

જો ટૉના ટોટકામાં વિશ્વાસ કરો છો તો, આ ટોટકા ક્યારે ખાલી નહી જશે

1. જો પરિવારમાં કોઈ માણસ સતત અસ્વસ્થ રહે છે તો , પ્રથમ ગુરૂવારે લોટના બે પેડા બનાવી તેમાં ભીની ચણાની દાળ સાથે ગોળ અને  થોડી  કાળી વાટેલી હળદરને દબાવી દર્દી માણસ પર થી 7 વાર ઉતારી ગાયને ખવડાવી નાખો. આ ઉપાય સતત 3 ગુરૂવારે કરવાથી આશ્ચર્યજનક લાભ મળશે.

 
2. જો કોઈ માણસ કે બાળજને નજર લાગી ગઈ હોય તો કાળા કપડામાં હળદર બાંધી 7 વાર ઉપરથી ઉતારી જળમાં પ્રવાહિત કરી નાખો. 
 
3. કોઈની જન્મકુંડળીમાં ગુરૂ અને શનિ પીડિત છે તો એ જાતક આ ઉપાય કરવું. શુક્લ્સપક્ષના પ્રથમ ગુરૂવારે નિયમિત રૂપથી કાળી હળદર વાટી ચાંદલા લગાડવાથી આ બન્ને ગ્રહ શુભ ફળ આપવા લાગશે. 

4. જો કોઈની પાસે ધન આવીને ટકતું નહી તો તેના આ ઉપાય જરૂર કરવા જોઈએ. શુક્લપક્ષના પ્રથમ શુક્રવારે ચાંદીની ડિબ્બીમાં કાળી હળદર  ,નાગકેશર અને સિંદૂરને સાથમાં રાખી મા લક્ષ્મીના ચરણોથી સ્પર્શ કરાવી ધન મૂકવાના સ્થાન પર મૂકી દો. આ ઉપાય કરવાથી ધન રોકાવા લાગશે. 
5. જો તમારું ધંધો મશીનથી સંબંધિત છે અને દરરોજ કોઈ ન મોંઘી મશીન તમારી ખરાબ થઈ જાય છે તો તમે કાળી હળ્દરને વાટીને કેશર અને ગંગાજળ મિક્સ કરી બુધવારે તે મશીન પરસ વાસ્તિક બનાવી નાખો. આ ઉપાય કરવાથી મશીન જલ્દી ખરાબ નહી થશે.