સોમવાર, 29 ડિસેમ્બર 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
જ્યોતિષશાસ્ત્ર
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
વીડિયો
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
જ્યોતિષશાસ્ત્ર
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
વીડિયો
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
લાઈફ સ્ટાઈલ
ગુજરાતી સાહિત્ય
આજનો સુવિચાર
Written By
Last Modified:
ગુરુવાર, 9 ફેબ્રુઆરી 2017 (08:33 IST)
ગુજરાતી શાયરી - સુવિચાર
જેમ પગ માંથી કાંટો નીકળી જાય,
તો ચાલવાની મજા આવી જાય ....
એમ મન માંથી અહંકાર નીકળી જાય,
તો જીંદગી જીવવાની મજા આવી જાય...
સારા માણસો શોધવા જઇશું તો થાકી જઈશું,
પરંતુ ...
માણસોમાં સારુ શું છે તે શોધીશું,
તો ફાવી જઈશું.
વેબદુનિયા પર વાંચો :
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
જરૂર વાંચો
તમારા કાકા પ્રેસિડેંટ હશે તો પણ મેમો તો ફાડીશુ .. IPS અનુ બેનીવાલની સખ્તાઈ.. વીડિયો આવ્યો સામે
મઘ્યપ્રદેશની દબંગ લેડી IPS અનુ બેનીવાલનો ગ્વાલિયર માર્ગ પર જુદો જ અંદાજ જોવા મળ્યો એક કાર ચાલક દ્વારા પોતાના સંબંધીઓની ઓળખનો હવાલો આપતા અનુ બેનીવાલે જે કહ્યુ તેનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે
સોનું 15,000 સુધી સસ્તું થશે! નિષ્ણાતોએ સોના અને ચાંદીના ભાવમાં નોંધપાત્ર ઘટાડાની ચેતવણી આપી છે
Gold/Silver Price Down - સોના અને ચાંદીના ભાવમાં વધારો જનતા અને ઝવેરાત ઉદ્યોગ બંને માટે ચિંતાનો વિષય છે. ભારતીય બજારમાં સોનું હવે પ્રતિ 10 ગ્રામ 1.40 લાખ અને ચાંદી 2.50 લાખ પ્રતિ કિલોગ્રામના રેકોર્ડ ઉચ્ચ સ્તરે પહોંચી ગયું છે
Vrindavan New Year crowd: બાંકે બિહારી મંદિરે 5 જાન્યુઆરી સુધી વૃંદાવનની મુલાકાત ન લેવાની ચેતવણી આપી છે, અહીં શા માટે છે
Vrindavan New Year crowd: જો તમે નવા વર્ષની પૂર્વ સંધ્યાએ ઠાકુર બાંકે બિહારીની મુલાકાત લેવાનું આયોજન કરી રહ્યા છો, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. મંદિર વ્યવસ્થાપને 29 ડિસેમ્બરથી 5 જાન્યુઆરી દરમિયાન ભક્તોનો મોટો ધસારો થવાની ધારણા સાથે
Heavy Rain Alert: 28-29 ડિસેમ્બર, 30-31 દરમિયાન ભારે વરસાદ અને તીવ્ર ઠંડીનો કહેર રહેશે; આ રાજ્યમાં IMD એ હાઇ એલર્ટ જારી કર્યું છે
દેશમાં પહેલાથી જ સક્રિય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે, ઘણા ભાગોમાં વરસાદ અને ઠંડી પડી રહી છે. દિલ્હી-NCRમાં મધ્યમથી ગાઢ ધુમ્મસ અને તાપમાનમાં ઘટાડો ચાલુ રહે છે, જેનાથી ઠંડી વધુ વધશે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ ચેતવણી આપી છે
નવા વર્ષના દિવસે કાશ્મીરમાં બરફ પડવાની શક્યતા, 6 રાજ્યોમાં શીત લહેરની ચેતવણી, સમગ્ર ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસ છવાયું
સોમવારે (29 ડિસેમ્બર) સવારે દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં ગાઢ ધુમ્મસ છવાઈ ગયું. દિલ્હીમાં શૂન્ય દૃશ્યતાને કારણે રસ્તાઓ પર વાહનો રખડતા જોવા મળ્યા. દરમિયાન, તીવ્ર ઠંડીએ દિલ્હી સહિત સમગ્ર ઉત્તર ભારતમાં સામાન્ય જનજીવન ખોરવી નાખ્યું છે. હવામાન વિભાગે 31 ડિસેમ્બર સુધી હિમાચલ પ્રદેશ, પંજાબ, હરિયાણા-ચંદીગઢ અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં રાત્રિ અને સવારના સમયે ગાઢ થી ખૂબ જ ગાઢ ધુમ્મસ
ધર્મ
New Year 2026: આ મંત્રો સાથે કરો નવા વર્ષની શરૂઆત, દેવી-દેવતાઓના આખું વર્ષ મળશે આશિર્વાદ
New Year Mantras:નવા વર્ષના દિવસે આ મંત્રોનો જાપ કરવાથી આખું વર્ષ સુખ અને સમૃદ્ધિ આવે છે. તો ચાલો જોઈએ કે નવા વર્ષના દિવસે કયા મંત્રોનો જાપ કરવો જોઈએ.
Shiva Tandava Stotram - રાવણ રચિત શિવ તાંડવ સ્તોત્રમ
સઘન જટામંડલ રૂપ વનથી પ્રવાહિત થઈને શ્રી ગંગાજીની ધારાઓ જે શિવજીના પવિત્ર કંઠ પ્રદેશને પ્રક્ષાલિત (ધોવે) કરે છે, અને જેમના ગળામાં લાંબા લાંબા અને મોટા મોટા સાપોની માળાઓ લટકી રહી છે તેમજ જે શિવજી ડમરૂને ડમ-ડમ વગાડીને પ્રચંડ તાંડવ
Ekadashi 2025: વર્ષની અંતિમ અગિયારસનાં દિવસે ભગવાન વિષ્ણુને અર્પિત કરો આ વસ્તુઓ, ઘરમાં કાયમ રહેશે સુખ સમૃદ્ધિ
December Ekadashi 2025: હિન્દુ ધર્મમાં એકાદશીના વ્રતનું વિશેષ મહત્વ છે. આ દિવસે ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીની પૂજા કરવાથી શુભ ફળ મળે છે.
Ravivar Na Niyam: રવિવારે ભૂલથી પણ ન ખાશો આ 5 વસ્તુઓ, નહી તો સૂર્ય નબળો પડશે અને લાગશે પિતૃ દોષ
Ravivar Na Niyam: રવિવારના દિવસે સૂર્યદેવની પૂજા કરવી જોઈએ અને તેમને અર્ઘ્ય આપવુ જોઈએ. રવિવારના દિવસે સૂર્યને કમજોર કરનારુ ભોજન ન કરવુ જોઈએ. તેનાથી કુંડળીમાં સૂર્યઓ અશુભ પ્રભાવ પડે છે. ચાલો જાણીએ કે રવિવારે શુ ન ખાવુ જોઈએ ?
New Year 2026: નવા વર્ષના પહેલા દિવસે મહિલાઓ જરૂર કરો આ 3 કામ, વર્ષભરમાં મા લક્ષ્મી રહેશે મહેરબાન
New Year 2026: નવા વર્ષના પહેલા દિવસે ખૂબ ખાસ હોય છે. કહે છે કે આ દિવસે ઘરની મહિલાઓ પર માતા લક્ષ્મી મહેરબાન રહે છે. દુખ દરિદ્રતાનો મોઢુ નથી જોવુ પડતુ.