ગુરુવાર, 9 એપ્રિલ 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
જ્યોતિષશાસ્ત્ર
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
વીડિયો
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
જ્યોતિષશાસ્ત્ર
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
વીડિયો
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
લાઈફ સ્ટાઈલ
નારી સૌદર્ય
મહિલા દિવસ
Written By
કલ્યાણી દેશમુખ|
Last Updated :
ગુરુવાર, 16 જાન્યુઆરી 2020 (19:36 IST)
સંબંધિત સમાચાર
International Women's Day 2018: Google એ Doodle બનાવીને કરી મહિલા શક્તિને સલામ
Happy Women's Day - મહિલા દિવસ ઉજવવાનો ઉદ્દેશ્ય
Women Day 2018 - આ વર્ષે મહિલા દિવસની થીમ છે #PressForProgress
શુ આજનો સમાજ મહિલાઓ માટે સુરક્ષિત છે ?
ટ્રેનિંગ આપો પતિને ! - ભારતીય નારી
દીકરી સૌની લાડકવાયી
નાની નાની વ્હાલી દિકરી
ફુલનો મહેંકતો બગીચો દિકરી
સુંદર ચહેરો નાજુક-ભોળી
બાળપણથી જ હોય નખરાળી
મટકી-મટકી નાચ બતાવતી
જીભ પર તો જાણે કોયલ બેસતી
બધા બાળકોમાં વ્હાલી દિકરી
બધાં પ્રત્યે હેત રાખતી દિકરી
પપ્પાનો તો જીવ છે દિકરી
માનો એક હાથ છે દિકરી
ઘરમાં સદા રોનક રાખતી દિકરી
સાસરે જતાં રડાવતી દિકરી
વેબદુનિયા પર વાંચો :
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
જરૂર વાંચો
હીજબુલ્લાહ પર ઈઝરાયેલ હુમલાથી સંકટમાં પડ્યું સીઝફાયર, ઈરાને હોર્મુજને ફરી કર્યું બંધ
અમેરિકા-ઈરાન વચ્ચે યુદ્ધવિરામ થઈ ગયો છે, પરંતુ લેબનોનમાં હિઝબુલ્લાહના લક્ષ્યો પર ઇઝરાયલી હુમલાઓ ચાલુ છે. લેબનોનમાં થયેલા હુમલાઓએ ઈરાનને હોર્મુઝ સ્ટ્રેટ અંગે મોટું પગલું ભરવા માટે પ્રેરિત કર્યું છે.
DC vs GT: ગુજરાત ટાઇટન્સની રોમાંચક જીત, દિલ્હી કેપિટલ્સ 1 રનથી હાર્યું, ડેવિડ મિલરની મહેનત ગઈ બેકાર
DC vs GT: IPL 2026 ની 14મી મેચમાં ગુજરાત ટાઇટન્સે શાનદાર જીત નોંધાવી. ગુજરાતે રોમાંચક મેચમાં દિલ્હી કેપિટલ્સને 1 રનથી હરાવ્યું.
ટ્રમ્પે શાહબાઝ શરીફના જુઠ્ઠાણાનો કર્યો પર્દાફાશ, બતાવ્યું - ઈરાન સાથેના સીઝફાયર એગ્રીમેંમાં લેબનોન કેમ નહિ ?
ઈરાન અને અમેરિકા વચ્ચે થયેલા સમજૂતી માં લેબનાન સામેલ નથી. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતે આની માહિતી આપી છે.
મમતા બેનર્જીએ ભવાનીપુરથી ઉમેદવારી નોંધાવી, હાઈ-વોલ્ટેજ બેઠક પર સુવેન્દુ અધિકારી સામે ટક્કર
mamata banerjee files nomination ટીએમસી અધ્યક્ષ અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ આજે ભવાનીપુર વિધાનસભા મતવિસ્તારમાંથી પોતાનું ઉમેદવારીપત્ર ભર્યું. આ હાઈ-પ્રોફાઈલ બેઠક પર તેમનો મુકાબલો ભાજપના વરિષ્ઠ નેતા સુવેન્દુ અધિકારી સામે થશે.
8 અને 9 એપ્રિલ માટે ઓરેન્જ એલર્ટ, 60 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા, ખેડૂતોની ચિંતામાં વધારો
ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં હવામાનમાં ફરી એકવાર પલટો આવ્યો છે. મંગળવારે ભારે વરસાદથી શહેરોમાં ગરમીથી રાહત મળી છે, પરંતુ ગ્રામીણ વિસ્તારોમાં ખેડૂતો માટે ચિંતાનું કારણ બન્યું છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ આગામી 48 કલાક માટે ઉત્તર પ્રદેશના ઘણા ભાગોમાં ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે, જેમાં ભારે વરસાદ અને કરા પડવાની ચેતવણી આપવામાં આવી છે.
ધર્મ
Aaj nu panchang- આજનુ પંચાગ - 9 એપ્રિલ
આજનુ પંચાગ - 9 એપ્રિલ સૂર્યોદય - 06:14 AM સૂર્યાસ્ત - 06:45 PM એપ્રિલ 9, 2026 ગુરૂવાર ચૈત્ર વદ સાતમ - વિક્રમ સંવત 2082 આજ ની રાશિ -ધન આજ ની તિથિ - સાતમ
Aaj nu panchang- આજનુ પંચાગ - 8 એપ્રિલ
સૂર્યોદય - 06:15 AM સૂર્યાસ્ત - 06:44 PM એપ્રિલ8, 2026 બુધવાર ચૈત્ર વદ છઠ - વિક્રમ સંવત 2082 આજ ની રાશિ -વૃશ્ચિક
Garud Puran Niyam: મૃત્યુ પછી ચૂલો કેમ પ્રગટાવવામાં આવતો નથી? પરિવારના સભ્યોએ જરૂર જાણવું જોઈએ આનું કારણ, જાણો શું કહે છે ગરુડ પુરાણ
Sutak Na Niyam: હિન્દુ ધર્મમાં, મૃત્યુ પછી ચૂલો ન પ્રગટાવવાની પરંપરા સદીઓ જૂની છે. તેનો હેતુ આત્માની શાંતિ અને પરિવારના શોકને સુનિશ્ચિત કરવાનો છે. આ પાછળ ઘણા ધાર્મિક, સામાજિક અને વ્યવહારિક કારણો છે, જે સમજવા મહત્વપૂર્ણ છે. જાણો મૃત્યુ પછી ચૂલો કેમ પ્રગટાવવામાં આવતો નથી.
Chanakya Niti: ચાણક્ય નીતિ મુજબ આ 3 વસ્તુઓને નજર અંદાજ કરશો તો બનશે બરબાદીનું કારણ, તેના વગર નથી મળતી સાચી સફળતા
Chanakya Niti:ચાણક્ય નીતિ અનુસાર, કેટલીક બાબતોને અવગણવાથી વ્યક્તિ બરબાદ થઈ શકે છે. આ બાબતો તમને સફળ અને સામાજિક બનાવે છે, જ્યારે તેમને અવગણવાથી સમસ્યાઓ ઊભી થાય છે. આજે, અમે તેમના વિશે માહિતી શેર કરવા જઈ રહ્યા છીએ.
પોહેલા વૈશાખનો તહેવાર ક્યાં ઉજવવામાં આવે છે, આ દિવસની વિશેષતા શું છે?
પોહેલા વૈશાખ, જેને પોહેલા બોશાખ પણ કહેવાય છે, તે બંગાળી નવું વર્ષ છે. આ તહેવાર બંગાળી સમુદાય માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે અને સામાન્ય રીતે એપ્રિલ મહિનામાં ઉજવવામાં આવે છે.