Monday, 6 July 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
જ્યોતિષશાસ્ત્ર
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
વીડિયો
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
Trending
Mon, 6 Jul 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
જ્યોતિષશાસ્ત્ર
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
વીડિયો
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
Trending
Notifications
લાઈફ સ્ટાઈલ
નારી સૌદર્ય
મહિલા દિવસ
Womens Day Poem
Written By
કલ્યાણી દેશમુખ
Last Updated :
Thursday, 16 January 2020 (19:36 IST)
સંબંધિત સમાચાર
International Women's Day 2018: Google એ Doodle બનાવીને કરી મહિલા શક્તિને સલામ
Happy Women's Day - મહિલા દિવસ ઉજવવાનો ઉદ્દેશ્ય
Women Day 2018 - આ વર્ષે મહિલા દિવસની થીમ છે #PressForProgress
શુ આજનો સમાજ મહિલાઓ માટે સુરક્ષિત છે ?
ટ્રેનિંગ આપો પતિને ! - ભારતીય નારી
દીકરી સૌની લાડકવાયી
Publish:
Tue, 8 Jan 2019 (10:01 IST)
Updated:
Thu, 16 Jan 2020 (19:36 IST)
google-news
નાની નાની વ્હાલી દિકરી
ફુલનો મહેંકતો બગીચો દિકરી
સુંદર ચહેરો નાજુક-ભોળી
બાળપણથી જ હોય નખરાળી
મટકી-મટકી નાચ બતાવતી
જીભ પર તો જાણે કોયલ બેસતી
બધા બાળકોમાં વ્હાલી દિકરી
બધાં પ્રત્યે હેત રાખતી દિકરી
પપ્પાનો તો જીવ છે દિકરી
માનો એક હાથ છે દિકરી
ઘરમાં સદા રોનક રાખતી દિકરી
સાસરે જતાં રડાવતી દિકરી
About Writer
કલ્યાણી દેશમુખ
વેબદુનિયા પર વાંચો :
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
જરૂર વાંચો
અહીં મારી જ ચાલે છે ... લક્ષ્મી નારાયણ ચંપત રાય પર સુવર્ણ રામચરિતમાનસ આપવાનો આરોપ મૂકે છે.
પૂર્વ ગૃહ સચિવ લક્ષ્મી નારાયણે કહ્યું, "અમે ભગવાન શ્રી રામને દાગીના અર્પણ કર્યા હતા. અમારા પરિવાર અને સંબંધીઓને તેમના પર ખૂબ વિશ્વાસ છે. મેં તે ફક્ત ચંપત રાયને જ અર્પણ કર્યા હતા. જ્યારે અમે પહેલી વાર મળ્યા ત્યારે તેઓ ખૂબ જ સૌહાર્દપૂર્ણ હતા. રામચરિતમાનસ અંગેની વિગતો સતત બદલાતી રહી. મને ડિસેમ્બરમાં ખબર પડી,
દિલ્હી અને ઉત્તર પ્રદેશ સહિત 13 રાજ્યોમાં આજે વાવાઝોડા અને વરસાદ તબાહી મચાવશે; IMD એ ચેતવણી જારી કરી છે
દેશભરમાં ચોમાસુ સંપૂર્ણપણે તીવ્ર બન્યું છે. હવામાન વિભાગે દિલ્હી, ઉત્તર પ્રદેશ, પંજાબ અને ઉત્તરાખંડ સહિત 13 રાજ્યોમાં વાવાઝોડા સાથે ભારે વરસાદની ચેતવણી જારી કરી છે. વધુમાં, મહારાષ્ટ્ર, કેરળ, પશ્ચિમ બંગાળ અને ઓડિશા માટે રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે, જેમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
શું રામ મંદિરમાં 'નો-પોકેટ' ડ્રેસ કોડ લાગુ કરવામાં આવશે? જાણો ભારતના કયા મંદિરોમાં પહેલાથી જ ડ્રેસ કોડ છે.
શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ અયોધ્યા રામ મંદિરમાં દાન અને પ્રસાદની ગણતરી કરતા કર્મચારીઓ માટે એક નવો નિયમ લાગુ કરવાની યોજના બનાવી રહ્યું છે. આ નવા નિયમને 'નો-પોકેટ ડ્રેસ કોડ' કહેવામાં આવી રહ્યું છે.
એક ટેકરી પરથી એક મોટો પથ્થર ચાલતી બસ પર પડ્યો, જેમાં એકનું મોત થયું અને ચાર ગંભીર રીતે ઘાયલ થયા.
મધ્યપ્રદેશના ચંબા જિલ્લામાં રવિવારે સવારે એક દુ:ખદ માર્ગ અકસ્માત થયો. ભરમૌરથી ચંબા જતી હિમાચલ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (HRTC) ની બસ (HP-30A-0352) પર સવારે લગભગ 7 વાગ્યે ગૈહરા નજીક એક ટેકરી પરથી અચાનક એક મોટો પથ્થર પડ્યો. પથ્થર છત તોડીને બસમાં ઘૂસી ગયો, જેના કારણે અફડાતફડી મચી ગઈ. અકસ્માત સમયે લગભગ 40 મુસાફરો સવાર હતા.
શું સોનું અને ચાંદી વધુ મોંઘા થઈ રહ્યા છે કે સસ્તા? છેલ્લા પાંચ દિવસમાં ભાવમાં નોંધપાત્ર વધઘટ થઈ છે. આજના નવીનતમ ભાવ જાણો.
જો તમે સોનું કે ચાંદી ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમારી યોજના બનાવતા પહેલા નવીનતમ ભાવ તપાસો. છેલ્લા અઠવાડિયામાં સોના અને ચાંદીના ભાવમાં નોંધપાત્ર વધઘટ થઈ છે. આખા અઠવાડિયા દરમિયાન ભાવમાં વધઘટ થતી રહી, અને શુક્રવારે બજાર બંધ થતાં સોના અને ચાંદીના ભાવ આજે, રવિવાર, 5 જુલાઈએ સમાન રહ્યા.
ધર્મ
Aaj Nu Panchang- આજનુ પંચાગ -જુલાઈ 5, 2026
આજનુ પંચાગ -જુલાઈ 5, 2026 સૂર્યોદય - 05:46 AM સૂર્યાસ્ત - 07:02 PM જુલાઈ 5, 2026 રવિવાર જેઠ વદ પાંચમ - વિક્રમ સંવત 2082
શનિવારે યુવકોએ સાસરીયામાં ના જવું, તેલ-મીઠું અને લોખંડની વસ્તુઓ ખરીદવાથી બચો, જાણો અઠવાડીયાના કયા દિવસે કયા કામ ન કરવા જોઈએ
સનાતન ધર્મમાં, અઠવાડિયાના દરેક દિવસનું પોતાનું ધાર્મિક અને જ્યોતિષીય મહત્વ છે. દરેક દિવસ કોઈ ચોક્કસ દેવતા અથવા ગ્રહ સાથે સંકળાયેલો છે
Aaj Nu Panchang- આજનુ પંચાગ - જુલાઈ 4, 2026
આજનુ પંચાગ - જુલાઈ 4, 20226 સૂર્યોદય - 05:49 AM સૂર્યાસ્ત - 06:59 PM જુલાઈ ૪, 2026 શનિવાર જેઠ વદ ચોથ- વિક્રમ સંવત 2082
ગૌરી વ્રત / જયા પાર્વતી વ્રત 2026 માં ક્યારે છે ? જાણો શુભ મૂહુર્ત, પૂજા વિધિ અને મહત્વ
વર્ષ 2026 માં, ગૌરી વ્રત 25 જુલાઈ, શનિવારથી શરૂ થશે. આ પવિત્ર વ્રત અષાઢ મહિનાના શુક્લ પક્ષની એકાદશી તિથિથી શરૂ થાય છે અને ગુરુ પૂર્ણિમા સુધી ચાલુ રહે છે.
શ્રી ગણેશ સ્તુતિ (જુઓ વીડિયો)- Ganesh Stuti
જયગણેશ ગણનાથ દયાનિધિ, સકલ વિઘ્ન કર દૂર હમારે. પ્રથમ ધરે જો ધ્યાન તુમ્હારો, તિસકે પૂરણ કારજ સારે. જય.... લમ્બોદર ગજ વદન મનોહર. કર ત્રિશૂલ વર ધારે. જય.... ઋદ્ધિ-સિદ્ધિ દોઉ ચવર ઢુલાવૈં, મૂષક વાહન પરમ સુખારે. જય....
Home
ધર્મ સંગ્રહ
Shorts
Photos
Videos