મંગળવાર, 29 જુલાઈ 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
વીડિયો
સિનેજગત
રમત
જ્યોતિષ
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
વીડિયો
સિનેજગત
રમત
જ્યોતિષ
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
લાઈફ સ્ટાઈલ
નારી સૌદર્ય
મહિલા દિવસ
Written By
કલ્યાણી દેશમુખ|
Last Updated :
ગુરુવાર, 16 જાન્યુઆરી 2020 (19:36 IST)
સંબંધિત સમાચાર
International Women's Day 2018: Google એ Doodle બનાવીને કરી મહિલા શક્તિને સલામ
Happy Women's Day - મહિલા દિવસ ઉજવવાનો ઉદ્દેશ્ય
Women Day 2018 - આ વર્ષે મહિલા દિવસની થીમ છે #PressForProgress
શુ આજનો સમાજ મહિલાઓ માટે સુરક્ષિત છે ?
ટ્રેનિંગ આપો પતિને ! - ભારતીય નારી
દીકરી સૌની લાડકવાયી
નાની નાની વ્હાલી દિકરી
ફુલનો મહેંકતો બગીચો દિકરી
સુંદર ચહેરો નાજુક-ભોળી
બાળપણથી જ હોય નખરાળી
મટકી-મટકી નાચ બતાવતી
જીભ પર તો જાણે કોયલ બેસતી
બધા બાળકોમાં વ્હાલી દિકરી
બધાં પ્રત્યે હેત રાખતી દિકરી
પપ્પાનો તો જીવ છે દિકરી
માનો એક હાથ છે દિકરી
ઘરમાં સદા રોનક રાખતી દિકરી
સાસરે જતાં રડાવતી દિકરી
વેબદુનિયા પર વાંચો :
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
જરૂર વાંચો
ઘોલપુરમાં પાર્વતી નદીમાં વહી ગઈ 35 ભેંસ, બાંધ નુ પાણી છોડતા વહી ગઈ.. 4 ના મોત
ધૌલપુરના પાર્વતી ડેમમાં પાણીનો પ્રવાહ વધુ હોવાથી ડેમના આઠ દરવાજા ખોલી નાખવામાં આવ્યા હતા. આ દરમિયાન ધનુકાપુરા નજીક ચરવા ગયેલી 35 જેટલી ભેંસો પાર્વતી નદી પાર કરતી વખતે જોરદાર પ્રવાહમાં તણાઈ ગઈ હતી.
ગાઢ જંગલમાં સંતાયા હતા પહેલગામના આતંકવાદીઓ, ભારતીય સેનાએ આ રીતે કર્યા ઠાર... જાણો ઓપરેશન મહાદેવની ઈનસાઈડ સ્ટોરી
સુરક્ષા દળોએ જમ્મુ અને કાશ્મીરમાં ત્રણ પાકિસ્તાની આતંકવાદીઓને ઠાર માર્યા છે. આ એ જ આતંકવાદીઓ છે જે આ વર્ષે એપ્રિલમાં પહેલગામ આતંકવાદી હુમલામાં સામેલ હતા.
રમતા-રમતા ગયો જીવ, હૈદરાબાદમાં બેડમિંટન રમતા 25 વર્ષીય યુવાનને આવ્યો હાર્ટ એટેક
ઘટના પછી તરત જ, મૃતક રાકેશના મિત્રો તેને નજીકની હોસ્પિટલમાં લઈ ગયા, પરંતુ તપાસ બાદ, ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો.
ગુજરાતમાં ૧ વર્ષમાં ૧૫૬ બાળકો દત્તક લેવાયા, ૪૪ ટકા દીકરાઓ
૨૦૨૪-૨૫ ના આંકડા પ્રમાળે ગુજરાત રાજ્યમાં ૧૫૬ બાળકો દત્તક લેવાયા. જોવા મળ્યું કે દીકરીઓ ની સંખ્યા દીકરાઓ કરતા વધુ છે. સરકારી આંકડાઓ કહે છે કે આ વર્ષ ૬૪ બાળકો અને ૭૮ બાળકીઓ ને દત્તક આપ્યા. છેલ્લા ૧૦ વર્ષોથી દીકરીઓ ને વધુ દત્તક લેવાનું પ્રેમાળ છે.
વહુ સુંદર હતી, જેઠ અને બનેવીનું મન વિચલિત થઈ ગયું, મહિલાએ કહ્યું- 'સાહેબ, તે રોજ મારી સાથે...', પતિ પણ વીડિયો બનાવ્યો અને તેના મિત્રોને બતાવ્યો.
ઉત્તર પ્રદેશના અલીગઢથી સંબંધોની પવિત્રતાનો ખૂબ જ હૃદયદ્રાવક અને કંપાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં એક મહિલાએ SSP ઓફિસ પહોંચી ફરિયાદ નોંધાવી છે કે તેના સાસરિયાના ઘરમાં રોજ તેની સાથે સામૂહિક બળાત્કાર થાય છે
ધર્મ
નાગ પંચમીના દિવસે આ વસ્તુઓનુ દાન કરવુ રહે છે શુભ, અનેક કષ્ટોથી મળે છે મુક્તિ
નાગ પંચમીને હિન્દુ ધર્મના મુખ્ય તહેવારોમાંનો એક માનવામાં આવે છે. આ દિવસે નાગ દેવતાની પૂજા કરવાની સાથે કેટલીક વસ્તુઓનું દાન કરવું પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. આજે અમે તમને આ વિશે માહિતી આપીશું.
Nag panchami 2025 - નાગ પાંચમ પર પીપળ અને બિલ્વના વૃક્ષોની પૂજા કેમ કરવામાં આવે છે? તેનું મહત્વ જાણો
નાગ પાંચમના દિવસે, તમે પીપળ અને બિલ્વના વૃક્ષોની પણ પૂજા કરી શકો છો. તેનાથી તમને ઘણા ફાયદા થાય છે. ઉપરાંત, તમારી મુશ્કેલીઓ દૂર થાય છે
સોળ સોમવાર વ્રત કથા - Sol Somvar Vrat Katha
શીવ અને પાર્વતી સોગઠા રમવા બેઠા હતાં પરંતુ કોઇ હારતુ નહોતુ એટલામાં જ એક બ્રાહ્મણ ત્યાં આવ્યો તેથી શિવજીએ તેને કહ્યુ કે બ્રાહ્મણ તમે નિર્ણય કરવાનો છે હારેલાને હાર્યો કહેજો અને જીતેલાને જીતેલો.
Pregnancy and Snake Myths: શું ગર્ભવતી સ્ત્રીને જોયા પછી સાપ આંધળા થઈ જાય છે
દુનિયાભરમાં એવું માનવામાં આવે છે કે સાપ ગર્ભવતી સ્ત્રીઓને કરડતા નથી. આ અંગે વિવિધ ધર્મોમાં અલગ અલગ માન્યતાઓ છે. હિન્દુ ધર્મમાં પણ આ માન્યતા છે પરંતુ વિજ્ઞાન તેને નકારે છે.
Shrawan No Pahelo Somwar : શ્રાવણ મહિનાના પહેલા સોમવારે સૌથી પહેલા શિવલિંગ પર આ 5 વસ્તુઓ કરો અર્પણ, ભગવાન ભોલેનાથ દરેક સમસ્યા કરશે દૂર
Shrawan Somwar Na Upay : શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર ભગવાન શિવની પૂજા માટે શ્રેષ્ઠ દિવસ માનવામાં આવે છે. શિવપુરાણમાં કહેવામાં આવ્યું છે કે શ્રાવણ મહિનાના સોમવારે સાચી શ્રદ્ધાથી કરવામાં આવેલ ઉપવાસ અને પૂજા સૌથી શુભ અને શ્રેષ્ઠ પરિણામ આપે છે. આવી સ્થિતિમાં, અમે તમને શ્રાવણના સોમવારે શિવલિંગ પર સૌથી પહેલા શું અર્પણ કરવું જોઈએ તે જણાવી રહ્યા છીએ. ભગવાન શિવની આ 5 સૌથી પ્રિય વસ્તુઓ છે. શ્રાવણના સોમવારે શિવલિંગ પર અર્પણ કરવાથી ભગવાન તમારી દરેક ઇચ્છા પૂર્ણ કરે છે અને દરેક સંકટથી તમારું રક્ષણ કરે છે.