બુધવાર, 31 ડિસેમ્બર 2025
0

માત્ર 20 પ્વાઈંટમાં સમજવું અયોધ્યામાં રામ મંદિર આંદોલનની આખી ઈનસાઈડ સ્ટોરી

શનિવાર,નવેમ્બર 9, 2019
0
1
ચાર સૂટ પર નિર્ણય સંભળાવશે બેચ - ચીફ જસ્ટિસ રંજન ગોગોઈની આગેવાનીમાં સુપ્રીમ કોર્ટના પાંચ જજોની વિશેષ પીઠ ચાર સૂટ પર નિર્ણય સંભળાવશે. સૂટ નંબર 1 ગોપાલ સિંહ વિશારદ સાથે જોડાયેલો છે. બીજો નિર્મોહી અખાડા, ત્રીજો સુન્ની વક્ફ બોર્ડ અને ચોથો સૂટ રામલલા ...
1
2
અયોધ્યામાં રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદ મામલે સુપ્રીમ કોર્ટમાં ચુકાદા અંગેના તમામ અપડેટ્સ. લાઇન 10:32 ચુકાદો વાંચવાનું શરુ
2
3
રામમંદિર-બાબરી મસ્જિદના વિવાદ પર 40 દિવસ સુધી ચાલેલી મૅરેથૉન સુનાવણી 16 ઑક્ટોબરે પૂર્ણ થઈ હતી અને આજે સુપ્રીમ કોર્ટ આ મામલે પોતાનો ફેંસલો સંભળાવશે. સુપ્રીમ કોર્ટ આજે દસ સાડા દસ વાગ્યાની આસપાસ આ મામલે પોતાનો ફેંસલો આપશે.
3
4
અયોધ્યા પર સુપ્રીમ કોર્ટનો ચુકાદો આજે સવારે 10:30 વાગે આવશે અયોધ્યા મામલે ચાલીસ દિવસ સુનાવણી ચાલી રહી છે પાંચ ન્યાયાધીશોની બેંચ શનિવારે પોતાનો ચુકાદો આપશે નિર્ણય પહેલા પીએમ મોદીએ શાંતિ માટે અપીલ કરી હતી બં
4
4
5
સુપ્રીમ કોર્ટ શનિવારે સવારે 10:30 કલાકે અયોધ્યા વિવાદમાં ચુકાદો સંભળાવશે. ઉલ્લેખનીય છે કે અયોધ્યા કેસના નિર્ણયને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય ગૃહમંત્રાલયે તમામ રાજ્યોને જાગૃત રહેવાની સૂચના આપી છે. ગૃહ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીએ નામ ન આપવાની શરતે ...
5
6
અયોધ્યામાં અન્નકૂટ મહોત્સવ છે. અન્નકૂટમાં શામેલ થવા માટે મુસ્લિન પક્ષકાર ઈકબાલ અંસારી, રામલલાના મુખ્ય પુજારી આચાર્ય સત્યેન્દ્રદાદના ગોપાલ મંદિર પહોંચ્યા. જ્યાં મુસ્લિન પક્ષકાર ઈકલા અંસારીએ અન્નકૂટ પ્રસાદ ગ્રહણ કર્યું છે અને આટલું જ નહી આચાર્ય ...
6
7
અયોધ્યાના રામ જન્મભૂમિ અને બાબરી મસ્જિદ વિવાદમાં નિર્ણયનો સમય નિકટ આવી ગયો છે. સુપ્રીમ કોર્ટમાં તેના પર સુનાવણી પુરી થયા પછી નિર્ણય સુરક્ષિત રાખ્યા પછી આશા છે કે 13 થી 15 નવેમ્બર વચ્ચે ક્યારેય પણ નિર્ણય આવી શકે છે. તેથી નિર્ણયના કાઉંટડાઉન સાથે જ ...
7
8

અયોધ્યાનુ પ્રાચીન નામ શુ છે ?

ગુરુવાર,નવેમ્બર 7, 2019
સરયુ નદીના તટ પર વસેલી અયોધ્યા નગરી રામાયણ મુજબ વિવસ્વાન (સૂર્ય)ના પુત્ર વૈવસ્વત મનુ મહારાજ દ્વારા સ્થાપિત કરવામાં આવી હતી સ્કંદ પુરાણ મુજબ અયોધ્યા ભગવાન વિષ્ણાના ચક્ર પર વિરાજમાન છે. અહી હિન્દુઓની પ્રાચીન સપ્ત પરિયોમાંથી એક છે.
8
8
9
1813: પ્રથમ વખત હિન્દુ સંગઠનોએ દાવો કર્યો હતો કે 1528 માં બાબરના કમાન્ડર મીર બાંકીએ મંદિર તોડી અયોધ્યામાં એક મસ્જિદ બનાવી હતી. 1853: આ વિવાદની શરૂઆત 1853 માં થઈ હતી જ્યારે પ્રથમ વખત આજુબાજુમાં કોમી રમખાણો થયા હતા.
9
10
અયોધ્યામાં આવેલી બાબરી મસ્જિદના મુદ્દે એક સદી કરતાં પણ વધુ સમયથી હિંદુઓ અને મુસ્લિમો વચ્ચે ઘર્ષણ ચાલતું રહ્યું છે. હિન્દુઓનો દાવો છે કે તેમના સૌથી શ્રદ્ધેય ભગવાન રામના જન્મસ્થળ પર મસ્જિદ બનાવવામાં આવી હતી.
10
11
ચારેય બાજુ ચર્ચા ગરમ છે કે અયોધ્યા વિવાદ અંગેનો ચુકાદો 8 નવેમ્બરના રોજ જ આવશે. સાડા ​​ત્રણ વાગ્યે. નમાઝ પછી. આ સમાચારની ગરમીને હીમ રાખવામાં સમય લે તે પહેલાં, એક બીજો હોટ ન્યૂઝ આવે છે. ગુરુપરબ એટલે કે 12 નવેમ્બર પછી, સુપ્રીમ કોર્ટના પાંચ ...
11
12
રામજન્મ ભૂમિ વિવાદ પર 17 નવેમ્બરે સુપ્રીમ કોર્ટ ચુકાદો આપે તેવી શક્યતા છે. પ્રધાન ન્યાયધીશ રંજન ગોગોઈ 17 નવેમ્બરને સેવાનિવૃત થવાથી પહેલા બાબરી મસ્જિદ-રામ જન્મભૂમિ વિવાદ કેસમાં ફેસલો આપી શકે છે.
12
13

અયોધ્યા પર કોણે કર્યું શાસન

મંગળવાર,નવેમ્બર 5, 2019
અયોધ્યા હિંદુઓના પ્રાચીન અને 7 પવિત્ર તીર્થસ્થળમાંથી એક છે. આ પ્રાચીન નગર રામાયળ કાળથી પણ જૂનો છે. અયોધ્યાએ ઘણુ બધુ જોયુ અને ભોગ્યું છે.
13
14
અયોધ્યાના વિવાદમાં મુખ્ય મુદ્દો ઉત્તર પ્રદેશના અયોધ્યા જિલ્લાના અયોધ્યા નગરમાં આવેલા જમીનના ટુકડા વિશેનો છે.
14
15

Ayodhya 2019

મંગળવાર,નવેમ્બર 5, 2019
Ayodhya 2019- 16 ઓક્ટોબર 2019 સુધી આ પ્રખ્યાત કેસની સુનાવણી પૂરી થઈ.
15
16

Ayodhya 2010

મંગળવાર,નવેમ્બર 5, 2019
Ayodhya 2010
16
17

Ayodhya 2003

મંગળવાર,નવેમ્બર 5, 2019
Ayodhya 2003-https://m-Ayodhya - 206 વર્ષનો સંપૂર્ણ ઘટનાક્રમ- સંપૂર્ણ ઘટનાક્રમ 1813 થી 2019- અલ્હાબાદ હાઈ કોર્ટે 2003માં વિવાદવાળી જગ્યા પર ખોદકામ કરવાના નિર્દેશ આપ્યા જેથી ખબર પડી શકે કે શું ત્યાં કોઈ રામ મંદિર હતું.
17
18

Ayodhya 1992

મંગળવાર,નવેમ્બર 5, 2019
Ayodhya 1992-યુપીના તત્કાલીન મુખ્ય પ્રધાન કલ્યાણસિંહે વિવાદિત સ્થળની સુરક્ષાનું સોગંદનામું આપ્યું હતું,
18
19

Ayodhya 1990

મંગળવાર,નવેમ્બર 5, 2019
Ayodhya 1990- ભાજપના નેતા લાલકૃષ્ણ અડવાણીએ સોમનાથથી અયોધ્યા સુધી રથયાત્રા શરૂ કરી હતી
19