0
ઈગ્લેન્ડ 302 ઓલઆઉટ, ભારતને બઢત
સોમવાર,ડિસેમ્બર 22, 2008
0
1
ભારતે મલેશિયાના કુઆંલાલમ્પુરમાં આજે જાપાનને 3..1 થી હરાવીને પાંચમી મહિલા જુનિયર એશિયા કપ હોકી ટૂર્નામેંટમાં કાસ્ય પદક જીતી લીધો છે.
1
2
ભારત અને ઈંગ્લેંડ વચ્ચે રમાઈ રહેલી બીજી ટેસ્ટ મેચના ત્રીજા દિવસે કપ્તાન કેવિન પીટરસનની સદી અને એંડ્ર્યુ ફ્લોંટોફની 36 રનની સંઘર્ષપૂર્ણ પારીની મદદથી ઈંગ્લેંડે ફોલોઓનની સ્થિતિને ટાળી હતી.73 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને ઈંગ્લેંડે 282 રન કરી લીધા છે. આ સાથે ...
2
3
ભારત અને ઈંગ્લેંડ વચ્ચે રમાઈ રહેલી બીજી ટેસ્ટ મેચના ત્રીજા દિવસે કપ્તાન કેવિન પીટરસનની સદી અને એંડ્ર્યુ ફ્લોંટોફની 36 રનની સંઘર્ષપૂર્ણ પારીની મદદથી ઈંગ્લેંડે ફોલોઓનની સ્થિતિને ટાળી હતી. પરંતુ પીટરસન 144 રનનો સ્કોર કરીને હરભજનની ઓવરમાં એલબીડબલ્યુ આઉટ ...
3
4
ભારત અને ઈંગ્લેંડ વચ્ચે રમાઈ રહેલી બીજી ટેસ્ટ મેચના ત્રીજા દિવસે કપ્તાન કેવિન પીટરસનની સદી અને એંડ્ર્યુ ફ્લોંટોફની 36 રનની સંઘર્ષપૂર્ણ પારીની મદદથી ઈંગ્લેંડે ફોલોઓનની સ્થિતિને ટાળી હતી.
4
5
ભારત સાથે સંબંધો તંગદિલી વચ્ચે પાકિસ્તાની ક્રિકેટરોએ આઈસીએલ પર લાગેલ પ્રતિબંધને ઉઠાવી લેવા માંગ કરી છે.
5
6
દક્ષિણ આફ્રિકાએ રવિવારે વિશ્વ વિજેતા ઓસ્ટ્રેલિયા વિરૂધ્ધ ઈતિહાસ રચી દીધો. તેણે યજમાન ટીમ વિરૂધ્ધ 414 રનનાં લક્ષ્યાંક હાંસલ કરીને નવો કિર્તીમાન બનાવ્યો છે. જે અત્યારસુધીની સૌથી મોટી જીત છે.
6
7
બીજી ટેસ્ટનાં ત્રીજા દિવસે ઈગ્લેન્ડનાં કેપ્ટન કેવીન પીટરસને પોતાની સદીને કારણે ઈગ્લેન્ડને ફોલોઅનમાંથી બચાવી લીધું છે.
7
8
ઈંગ્લેંડના કપ્તાન કેવિન પીટરશને એવો વિશ્વાસ જતાવ્યો હતો કે શુક્રવારેથી ભારત સામે શરૂ થઈ રહેલી બીજી ટેસ્ટ મેચમાં ઈંગ્લેંડની જ જીત થશે.
8
9
સચિન તેંડુલકર ભલે કરોડો ભારતીયોના ક્રિકેટના ભગવાન હોય, પરંતુ બ્રિટિશ મિડિયાએ તેમણે એવા દયાળુ ભગવાન બતાવ્યા છે, જેમા બિલકુલ અભિમાન નથી અને જેણે મુંબઈ પીડિતોને રાહત આપી છે.
9
10
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે આજે કહ્યુ હતું કે ભારતે પ્રવાસ રદ કરતા અમે શ્રીલંકાને પ્રવાસ કરવા આમંત્રણ આપ્યુ હતું જેનું તેઓએ સ્વીકાર કર્યો છે.
10
11
શુક્રવાર,ડિસેમ્બર 19, 2008
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે પોતાના અનુભવોથી શીખ લઈને આપીએલ માટે ખેલાડીઓની નીલામી પ્રક્રિયાથી દૂર રહેવાનો નિર્ણય કર્યો છે.
11
12
શુક્રવાર,ડિસેમ્બર 19, 2008
ભારત અને ઈંગ્લેંડ વચ્ચે રમાઈ રહેલી ટેસ્ટશ્રેણીની બીજી ટેસ્ટના પહેલા દિવસે ભારતે પહેલી વિકેટ સહેવાગની ગુમાવી હતી. પરંતુ ત્યારબાદ સલામી બેટ્સમેન ગૌતમ ગંભીર અને રાહુલ દ્રવિડે મેચની કમાન સંભાળી હતી.
12
13
શુક્રવાર,ડિસેમ્બર 19, 2008
મોહાલીમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે શુક્રવારથી બીજી ટેસ્ટ મેચ શરૂ થશે. આ મેચમાં ઇંગ્લેન્ડને સરસાઇ બરોબર કરવાનો તક રહેશે. અત્રે ઉલ્લેખનિય છે કે ભારત 1-0થી હાલ આગળ છે.
13
14
ગુરુવાર,ડિસેમ્બર 18, 2008
ભારતીય કપ્તાન મહેન્દ્ર સિંહ ધોનીએ આજે એવા અણસાર આપ્યા હતાં કે ફોમમાં ન રમતા રાહુલ દ્રવિડનો ઈંગ્લેંડ સામેની અંતિમ ટેસ્ટ મેચમાં બેટ્સમેનોની ગણતરીમાં ક્રમ પાછો ઠેલાઈ શકે છે.
14
15
ગુરુવાર,ડિસેમ્બર 18, 2008
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ભારતીય ટીમે આવતા વર્ષની શરૂઆતથી પાકિસ્તાન પ્રવાસ કરવાનું છે, પરં મુબંઈ બ્લાસ્ટ પગલે બંને દેશો વચ્ચેની સ્થિતિથી એવું દેખાઈ રહ્યુ છે, કે ભારત પાકિસ્તાન પ્રવાસ રદ કરે. જો તેવું થશે તો પાકિસ્તાનને 2 કરોડ રૂપિયાની આવકથી હાથ ધોવો ...
15
16
ગુરુવાર,ડિસેમ્બર 18, 2008
સરકારે ભારતીય ક્રિકેટ ટીમનો પાકિસ્તાનનો પ્રવાસ રદ્દ કરી દીધો છે. આ પ્રવાસ જાન્યુઆરીમાં યોજાનારો હતો. સરકારે બીસીસીઆઈને લેખિત રૂપે સૂચિત કર્યું છે કે સુરક્ષાનાં કારણોસર અને વર્તમાન સ્થિતિને ધ્યાનમાં લેતાં ટીમને પાકિસ્તાન જવાની મંજૂરી આપી ન શકીએ
16
17
મંગળવાર,ડિસેમ્બર 16, 2008
ઈંગ્લેંડ સામે અહીં રમાયેલી પ્રથમ ક્રિકેટ ટેસ્ટમાં 68 બોલમાં 83 રન કરનાર મેન ઓફ ધ મેચ વીરેન્દ્ર સહેવાગે સચિનની આજની સદીને 41મી સદીમાંથી સૌથી શ્રેષ્ઠ સદી ગણાવી હતી.
17
18
મંગળવાર,ડિસેમ્બર 16, 2008
ભારતને ઈંગ્લેંડ સામે ચેન્નઈમાં મળેલી ઐતિહાસિક જીત બાદ ફરીથી બીજી ટેસ્ટમાં જીત મેળવે છે તો તે આઈસીસી ટેસ્ટ રેંકિંગમાં બીજા ક્રમે પહોચી જશે.
18
19
મંગળવાર,ડિસેમ્બર 16, 2008
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ટ દ્વારા મુંબઈ આતંકી હુમલામાં શહીદ થયેલા જવાનોના પરિવારજનોને 2 કરોડ રૂપિયાની આર્થિક મદદ આપવાની જાહેરાત કરી છે.
19