સોમવાર, 12 જાન્યુઆરી 2026
0

બીચ પાર્ટીના સમાચાર ખોટા છે:રાજીવ શુકલા

ગુરુવાર,જુલાઈ 17, 2008
0
1

ભજ્જીની ગાડી લાઈન પર આવી

ગુરુવાર,જુલાઈ 17, 2008
હરભજને ઈન્ડિયન પ્રિમિય લિગમાં મેચ દરમિયાન સાથી ખેલાડી શ્રીસંતને થપ્પડ મારી હતી જેનો દુખાવો ખુદ હરભજનને હજી સુધી થઈ રહ્યો છે. હરભજનને ઘટના બાદ ત્રણ મહિના સુધી રમવા પર પાબંદી લગાવી દીધી હતી. અને ભારતીય ક્રિકેટ બોર્ડે પણ પાંચ એક દિવસીય ક્રિકેટ મેચ પર ...
1
2
રાંચી. ભારતીય વન ડે ટીમનાં કપ્તાન મહેન્દ્રસિંહ ધોનીને મહિલા પ્રશંસકોથી બચાવવા માટે પાંચ મહિલા બોડીગાર્ડ આપવામાં આવશે. ધોનીની નજીક જવાનું વિચારી રહેલ મહિલા પ્રશંસકોએ હવે તેની નજીક જતાં વિચારવું પડશે.
2
3
કોલંબો. અનિલ કુબંલેની આગેવાની હેઠળ ભારતીય ક્રિકેટ ટીમ 23 જુલાઈના રોજ અહીં રમાનાર ત્રણ દિવસીય ટેસ્ટ મેચમાં રમવા આજે કોલંબો પહોચી ગઈ છે.
3
4

હુ નિર્દોષ છુ - આસિફ

મંગળવાર,જુલાઈ 15, 2008
આઈપીએલ દરમિયાન પ્રતિબંધિત દવા લેવા માટે દોષી સાબિત થયેલા પાકિસ્તાનના ઝડપી બોલર મોહમ્મદ આસિફે આ રિપોર્ટ પર આશ્ચર્ય વ્યક્ત કરતા પોતાને નિર્દોષ બતાવ્યો છે.
4
4
5
કોલંબો. શ્રીલંકામાં યોજાનાર ત્રિકોણીય ક્રિકેટ મેચના ટીવી પ્રસારણ અંગે શ્રીલંકન સરકારે ટેન સ્પોર્ટ્સ સાથે કરેલાં કરોડો ડોલરના વિવાદાસ્પદ કરારને રદ કરી નાખ્યો છે.
5
6
આઈપીએલ દરમિયાન કરવામાં આવેલા ડોપિંગ ટેસ્ટનો રિપોર્ટ જાહેર કરાતાં તેમાં પાકિસ્તાની ખેલાડીનો રિપોર્ટ પોઝીટીવ આવતાં ફરી એકવાર પાકિસ્તાન કિક્રેટ બોર્ડની મુસીબતો વધી છે.
6
7
ચેન્નઈ. પેટ અને જાંઘ વચ્ચેના ભાગમાં થયેલી ઈજાને કારણે એક દિવસીય ટૂર્નામેન્ટમાં ન રમી શકનાર માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરે આજે કહ્યું કે હવે તે રમવા માટે બિલકુલ ફિટ છે. અને તે આ મહિને શ્રીલંકામાં યોજાનાર ટેસ્ટ મેચમાં ખુબ જ સારો દેખાવ કરવા પણ તત્પર
7
8

ધોની ક્યાંય નથી મેદાનમાં

રવિવાર,જુલાઈ 13, 2008
રાંચી. ભારતીય એક દિવસીય ટીમના કપ્તાન મહેન્દ્રસિંહ ધોનીએ શ્રીલંકામાં રમાનાર ત્રણ દિવસીય શ્રેણીમાં રમવાની ના પાડી દીધી અને આજે ઘરે પહોંચી ગયાં.
8
8
9
નવી દિલ્લી. જાણીતી ઠંડા પીણાંની કંપની પેપ્સીએ માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરને પ્રચાર પ્રસારમાંથી દૂર કર્યા છે. તેંડુલકરનો કંપની સાથેનો સંબંધ ઘણાં વર્ષો જુનો છે, જે આ મે માસમાં સમાપ્ત થશે.
9
10
સીડની. ઓસ્ટ્રેલીયાઈ ઓલરાઉંડર એંડ્રયુ સાયમંડસને હજુ પણ એવું જ લાગે છે કે સપ્ટેમ્બરમાં પાકિસ્તાનમાં આઈસીસી ચેમ્પીયન ટ્રોફી માટે યાત્રા કરવી સુરક્ષિત નથી.
10
11
નવી દિલ્લી. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ભારતનું સૌથી મોટું રમત સમ્માન રાજીવ ગાંધી રમતરત્ન પુરસ્કાર માટે દેશની એક દિવસીય તથા ટ્વેંટી..20 ટીમના કપ્તાન મહેન્દ્રસિંહ ધોનીની ભલામણ કરી છે.
11
12
અમદાવાદ. વિકેટકીપર પાર્થિવ પટેલને બે વર્ષ બાદ આજે શ્રીલંકાની વિરુદ્ધ થનારી ત્રણ મેચની ટેસ્ટ શ્રેણી માટે ભારતીય ટીમની અંદર પસંદગી કરવામાં આવી છે અને તેના આ સપાનાને સાકાર થયા બાદ તેણે કહ્યું હતું કે ટીમની અંદર પાછા ફરવું તે ખુબ જ જોરદાર અનુભવ છે.
12
13

ભારતીય ટેસ્ટ ટીમ જાહેર

મંગળવાર,જુલાઈ 8, 2008
શ્રીલંકાની વિરુધ્ધ ત્રણ ટેસ્ટ મેચની શ્રેણી માટે ભારતીય ટીમની જાહેરાત થઈ ગઈ છે. વન-ડે ટીમના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની અને યુવરાજસિંહને બહાર કરી દીધા છે અને બે વિકેટકિપર દિનેશ કાર્તિકને સાથે સાથે પાર્થિવ પટેલને ટીમમાં સ્થાન આપવામાં આવ્યુ છે. ...
13
14
મુંબઈ. પાકિસ્તાનની કરાચીમાં રમાયેલ એશિયા કપ ફાઈનલમાં શ્રીલંકાની વિરુદ્ધ ભારતનો સામનો થાય તે પહેલાં સલામી બેટ્સમેન વિરેન્દ્ર સહેવાગને જાંઘ પર ઈજા થઈ ગતી અને ટીમના ફીજીયોએ તેને દસ દિવસના આરામની સલાહ આપી છે.
14
15
કરાંચી- રવિવારે કરાંચીના નેશનલ સ્ટેડિયમ ખાતે ભારત અને શ્રીલંકા વચ્ચે રમાયેલી એશિયાકપ ફાઈનલ મેચમાં શ્રીલંકાએ ભારતને સો રને માત આપી હતી. ભારતે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડીંગ કરવાનુ પંસદ કર્યુ હતું.
15
16
ચંડીગઢ. હરિયાણા પોલીસે પાકિસ્તાનમાં ચાલી રહેલ એશિયા કપ ક્રિકેટ ટુર્નામેંટની મેચ પર સટ્ટો લગાવવાના આરોપમાં બે જણાંની ધરપકડ કરી હતી.
16
17

ભારત એશિયા કપની ફાઈનલમાં

શુક્રવાર,જુલાઈ 4, 2008
દુબઈ. ગૌતમ ગંભીર (68), મહેન્દ્રસિંહ ધોની (67) અને સુરેશ રૈના (54)ની અર્ધસદીની મદદથી ભારતે શ્રીલંકાને 6 વિકેટે હરાવીને એશિયા કપ ટુર્નામેંટની ફાઈનલમાં રમવાનો અધિકાર પ્રાપ્ત કરી લીધો છે.
17
18
'મેન ઓફ ધ મેચ' યૂનુસ ખાનની લાજવાબ સદી(123)અને ત્રીજી વિકેટની ભાગીદારીમાં મિસ્બાહ ઉલ હક(અણનમ 70)ની સાથે 20.2 ઓવરોમાં બનાવેલા 144 રનોની ભાગીદારીના આધાર પર પાકિસ્તાને એશિયા કપમાં ભારતને 8 વિકેટે હરાવી તેની ફાઈનલમાં પહોંચવાની આશાઓ ઓછી કરી નાખી.
18
19
ચંડીગઢ. ભારત અને પાકિસ્તાનના બધિર ક્રિકેટર આજથી અમૃતસરમાં શરૂ થઈ રહેલ દોસ્તી કપ ટુર્નામેંટમાં ત્રણ ટ્વેંટી20 મેચ રમશે.
19