0
શુ આઝાદીના આટલા વર્ષો પછી આપણે સુખી છીએ ?
શનિવાર,જાન્યુઆરી 12, 2019
0
1
દર વર્ષે ઈંડિયા ગેટ પર ખૂબ જ ધૂમધામથી ગણતંત્ર દિવસ ઉજવાય છે. આ સમારંભ આટલો શાનદાર હોય છે કે લોકો ટીવી પર પણ તેને પૂર્ણ જુએ છે. આ દિવસે બતાવવામાં આવતુ ભારતીય સેનાનુ શક્તિ પ્રદર્શન અને સુંદર પ્રદર્શની ભારત પર ગર્વ મહેસૂસ કરાવે છે. ફક્ત ભારતીય જ ન્હઈ ...
1
2
ભારતના પશ્ચિમી ભાગમાં સ્થિત ગુજરાત ઘણા દાર્શનિક સ્થળના કારણે મશહૂર છે. ગુજરાતમાં જેટલી ફરવાની જગ્યા છે તેટલો જ ગુજરાત તેમના ખાન-પાન માટે ઓળખીયો છે. એવી જ કેટલીક ખાસ પકવાનના વિશે જે વધારે છે ગુજરાતની શાન
2
3
આ જરૂરી નથી કે 2018માં રાજસ્થાન મધ્યપ્રદેશ છત્તીસગઢ તેલંગાના અને મિજોરમ જેવા રાજ્યોમાં થઈ રહેલ વિધાનસભા ચૂંટણીન પરિણામ 2019ના લોકસભા ચૂંટણી પર અસરકારી રહેશે. એવુ માનવામાં આવે છે કે બીજેપી માટે હિન્દી પ્રદેશોમાં સારુ પ્રદર્શન કરવુ કેન્દ્રમાં સરકાર ...
3
4
બર્ટિલ ફલકની પ્રકાશિત ચોપડી Feroze the forgotten gandhi માં ઈંદિરા ગાંધી અને ફિરોજના સંબંધોને લઈને ઘણા ખુલાસા કર્યા. આ ચોપડીના રિવ્યૂ કરતા કાંગ્રેસના વરિષ્ટ નેતા નટવર સિંહ એ લખ્યું- ઈંદિરા ગાંધી ફિરોજથી જ્યારે મળી ત્યારે તે 13-14 વર્ષની હતી. તે સમયે ...
4
5
2002માં ગુજરાતમાં થયેલા રમખાણો અંગે રાજ્યના તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને ક્લિન ચિટ આપવા મુદ્દે પડકારતી ઝાકિયા જાફરીની અરજી પર સોમવાર, તા. 19 નવેમ્બરના રોજ સુપ્રીમ કોર્ટ સુનાવણી કરશે. ઝાકિયા ગુજરાત કોંગ્રેસના પૂર્વ સાંસદ એહસાન જાફરીના વિધવા ...
5
6
કોઈ પાર્ટીમાં જોડાવાનો છું તે વાત પાયા વિહોણી છે તેમ ભાવનગર આવેલા પાસનાં નેતા હાર્દિક પટેલે જણાવ્યું હતું તેમને એમ પણ કહ્યું હતું કે હવે હું 25 વર્ષનો થઇ ગયો છું અને જેલમાં જઈશ તો પણ 45 વર્ષે પણ
6
7
અમદાવાદનું નામ કર્ણાવતી કરવું કે નહીં તે ચર્ચામાં હવે કાંગ્રેસના લઘુમતી સમાજના દરિયાપુરના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે ઝંપલાવ્યુ છે. ગ્યાસુદ્દીન શેખે આ મુદ્દે રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખ્યો જેમાં તેમણે રાજ્ય અને કેન્દ્રની ભારતીય જનતા પાર્ટી પર ...
7
8
તનુશ્રી દત્તા નાના પાટેકર વિવાદ પછી ભારતમા એક પ્રકારનુ મી ટૂ કૈપેંનમાં અત્યાર સુધી મીડિયાના અનેક નવા-જૂના ચેહરા પર કલંક લાગી ચુક્યો છે. સોશિયલ મીડિયાને હથિયાર બનાવીને મહિલાઓ તરફથી લગાવેલ આરોપથી શર્મશાર થયેલા દિગ્ગજોએ સોશિયલ મીડિયા પર જ માફી માંગીને ...
8
9
૧૮૭૫ની ૩૧મી ઓકટોબરે જન્મેલા સરદાર વલ્લભભાઇ પટેલની 140મી જન્મજયંતી શુક્રવારે છે. દેશની આજની દશા અને દિશા જોતાં સરદારનું સ્મરણ વિશેષ સુસંગત બની રહે છે. ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ રાજેન્દ્રપ્રસાદે છેક ૧૯૫૯ની ૧૩મી મેએ પોતાની અંગત ડાયરીમાં નોંધ્યું છે: ...
9
10
શુક્રવાર,સપ્ટેમ્બર 28, 2018
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 30 મી સપ્ટેમ્બરે તે શાળામાં ગાંધીએ સંગ્રહાલયનું ઉદ્ઘાટન કરશે જ્યાં મહાત્મા ગાંધી વાંચતા હતા. જો કે, ત્યાંથી થોડી દૂર જે શાળા છે જેની નીંવ મહાત્મા ગાંધીએ 1921 રાખી હતી હતી, હવે તે ભંડોળના અભાવના કારણે બંધ થઈ રહી છે. આ ...
10
11
બુધવાર,સપ્ટેમ્બર 12, 2018
નરેન્દ્ર મોદી પરિચય
11
12
મહાત્મા ગાંધીની અહિંસાની વિચારસરણી અને સત્યપૂર્ણ અભિવ્યકિત તરીકે જેને ઓળખવામાં આવે છે, તેવા 'હરિજન' મેગેઝીનની ફેકસીમાઈલ આવૃત્તિની રજૂઆત નવજીવન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી છે. ૧૯૩૩ થી ૧૯૫૬ સુધી પ્રકાશિત થયેલા 'હરિજન' મેગેઝીનને ગાંધીજીનાં આત્માના ...
12
13
ચાર ચાર બંગડી વાળી'થી જાણીતી બનેલી ગુજરાતની જાણીતી સિંગર કિંજલ દવેના ચાહકોની સંખ્યા દિવસે ને દિવસે વધતી જાય છે. દેખાવમાં રૂપકડી લાગતી એવી કિંજલનો અવાજ પણ એકદમ સુરીલો છે.
13
14
ગુજરાતના ૫૮મા સ્થાપના દિવસે પ્રત્યેક ગુજરાતીઓને શુભેચ્છા પાઠવતા મુખ્યમંત્રી વિજય રૃપાણીએ તેમના પ્રજાજોગ સંદેશમાં જણાવ્યું છે કે, માત્ર સત્તા ચલાવવા માટે અમે કામ નથી કરતા, અમારે તો રાજ્યના ખૂણેખૂણાનો વિકાસ કરવો છે, જ્યાં માનવી ત્યાં સુવિધા, વ્યથા ...
14
15
૧ ૧૯૩૧ માં બોલતી હિન્દી ફિલ્મ શીરી ફરહાદ સાથે બે રીલ ની બોલતી ફિલ્મ મુંબઈ ની શેઠાણી દર્શાવવામાં આવતી હતી. શીરી ફરહાદ ૨૫ વિક ચાલી એની સાથે મુંબઈ ની શેઠાણી પણ ૨૫ વિક ચાલી ( પ્રથમ ગુજરાતી ફિલ્મ જે ૨૫ અઠવાડિયા ચાલી તે મુંબઈ ની શેઠાણી )
૨ પ્રથમ ગુજરાતી ...
15
16
પહેલી મે ગુજરાતનો સ્થાપના દિવસ રાજ્પાલ ઓ પી કોહલી અને મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં ઉજવવામાં આવશે. આ અંગે પ્રદીપસિંહ જાડેજાએ કહ્યું હતું કે આ વર્ષે આ ઉજવણી ભરૂચ ખાતે કરાશે. આ વર્ષે ગુજરાત સ્થાપના દિનની ઉજવણી ત્રણ દિવસ અગાઉથી એટલે કે 28 ...
16
17
કઠુઆમાં થયેલ ઘટના હોય કે ઉન્નવ.. છેલ્લા કેટલક દિવસોથી ગલી ચાર રસ્તા પર આ જ કેટલાક નામોની ચર્ચા છે. આઠ વર્ષની ઘોડેસવારી કરનારી એ બાળકી જેની બળાત્કાર પછી હત્યા કરવામાં આવી. ખબર નહી એ નાનકડી બાળકીએ મોટા થઈને શુ બનવાનુ સપનુ જોયુ હશે...
17
18
ખૂબ જ ઓછા લોકો જાણતા હશે કે ભારતમાં કેંસર ટ્રેન નામની પણ એક રેલગાડી ચાલે છે. ચોંકશો નહી. આ રેલગાડીમાં ન તો કેંસરની બીમારીઓ સાથે જોડાયેલી કોઈ પ્રદર્શન લાગે છે કે ન તો તેમા કેંસરના રોગીઓના ઉપચાર માટે કોઈ વિશેષ વ્યવસ્થા છે. ઉલ્લેખનીય છે કે પંજાબના ...
18
19
દેશમાં લિબરલ રાજનીતિ અને ચિંતનનો દાયરો સંકોચાઈ ગયો છે. પણ ખતમ થયો નથી. આ પણ સત્ય છે કે લિબરલ બુદ્ધિજીવી પણ પોતાની વાત ખૂબ સાચવીને કહી રહ્યા છે. સાર્વજનિક જીવનમાં ઘટતી ઉદારતા પર ચર્ચા કરવી પણ મુશ્કેલ થઈ ગઈ છે. લગભગ 17 કરોડની વસ્તીવાળા મુસલમાન અને ...
19