0
સબમરીનનું નામ બદલો નહીં તો...!
સોમવાર,જુલાઈ 27, 2009
0
1
આજથી દસ વર્ષ પૂર્વે કારગિલ યુદ્ધમાં પોતાના પ્રાણોની આહૂતી આપનારા એ 527 શહિદોના મુખે બસ આ એક જ વાત હતી. 'ગમે તે થઈ જાય પરંતુ પાકિસ્તાની ઘૂસણખોરોને અમારા દેશના આંગણમાં ફરકવા પણ નહીં દઈએ'
1
2
પટનાનાના એક્જિબિશન રોડ પર ધોળા દિવસે એક મહિલાઓનું જાહેરમાં ચિરહરણ કરનારા નરાધમો આ વાત ભૂલ્યાં અને એક એવું હિન્ન કૃત્ય કરી બેઠા જેણે સમગ્ર દેશમાં ઉહાપોહ મચાવી દીધો.
2
3
22 જુલાઈ 09ના રોજ થનારુ ખગ્રાસ સૂર્યગ્રહણ ખગોળશાસ્ત્ર અને જ્યોતિષ બંનેની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ સૂર્યગ્રહણ કર્ક રાશિમાં ઘટિટ થશે (સૂર્ય કર્ક રાશિમાં ભ્રમણ કરશે)
વિવિધ રાશીઓ પર આનુ ફળ નીચે પ્રમાણે હશે
મેષ - અશુભ ફળદાયક, રાજ્ય પક્ષથી ...
3
4
ગ્રહણનુ સૂતક 21 જુલાઈ સન 2009ના સૂર્યાસ્તકાળથી જ શરૂ થઈ જશે. ગ્રહણમાં વર્જ્ય કર્મ - ગ્રહણમાં સૂતક અને ગ્રહણકાળમાં ખાવુ પીવુ, સંભોદાગિ કાર્ય વર્જિત છે. ગ્રહણકાળમાં સૂવુ, મૂત્ર- પુરીષોત્સર્ગ અને તૈલાભ્યંગ પણ નિષેધ છે
4
5
દેશને સત્ય, અહિંસા, પ્રેમ, સાદગી અને વ્યસનમુક્તિ જેવા પાઠ શીખવાનારા બાપુના ગરવા ગુજરાતમાં 1961થી દારૂબંધી છે. આમ છતાં અહીં દારૂ રોજ પીવાય અને અન્ય રાજ્યો કરતાં વધુનો બેનંબરી વેપલો થાય છે. આ વાત ખુલ્લી છે. સૌ કોઇ જાણે છે, આજે જ્યારે દેશનો સૌથી મોટો ...
5
6
મહાત્મા ગાંધી બાપુએ આપણને આઝાદી અપાતાં ગોરાઓ આપણા દેશમાંથી ચાલ્યા ગયા છે. પરંતુ હવે રાજ ધોળાઓના હાથમાં આવ્યું છે. પહેલા વિદેશીઓ આપણું લોહી ચુસતા હતા હવે આપણા જ આપણને ઉધઇની જેમ ફોલી રહ્યા છે.
બાપુના ગુજરાતમાં દારૂ બંધી છે. પરંતુ આ કહેવા પુરતું જ ...
6
7
ભારત દેશની આઝાદી પૂર્વે આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના મુખેથી એક નારો સાંભળવા મળતો કે ''અંગ્રેજો ભારત છોડો.'' સમયાંતરે આપણને આઝાદી મળી અને બાપુનો આ નારો આપણા સ્વતંત્રા સંગ્રામની લડત માટે કરવામાં આવેલા તેમના અથાક પ્રયાસો પૈકીના એક અવિસ્મણીય ...
7
8
કેન્દ્રના માનવ સંશાધન મંત્રી કપિલ સિબ્બલે આ મામલે એક મહત્વનો ઇશારો સુચવ્યો છે. ધો.10ના બોર્ડને વિખેરી દેવાનો. આ પરીક્ષા શાળા દ્વારા જ લેવામાં આવે તેમજ ધો.12ની પરીક્ષા પણ વિવિધ બોર્ડને બદલે એકજ બોર્ડ દ્વારા લેવામાં આવે. આમ કરવાથી દરેક રાજ્યમાં સરખો ...
8
9
'કિંગ ઑફ પૉપ'ના નામથી વિશ્વભરમાં પ્રસિદ્ધિ મેળવનારો પૉપ સ્ટાર માઇકલ જૈક્સન આજે આપણી વચ્ચે નથી. શુક્રવારે વહેલી સવારે લૉસ એંજેલ્સમાં હ્રદય રોગના કારણે એક હોસ્પિટલમાં તેનું મૃત્યુ નિપજ્યું .
9
10
9 કરોડ એક વાર,
9 કરોડ બે વાર
અને 9 કરોડ ત્રણ વાર....
વિશ્વ આખું જોતું રહ્યું અને...
વિશ્વને શાંતિ સંદેશો આપનાર
બાપુ છેવટે વેચાઇ ગયા.....
10
11
સ્વર્ગ સમા કાશ્મીરમાં આતંકના ઘોડા છુટા મુકનાર પાકિસ્તાન પહેલેથી જ બદનામ છે. મુંબઇ હુમલા બાદ તો સમગ્ર વિશ્વમાં એના ચહેરા ઉપરથી નકાબ હટી ગયો છે. દુધ પાઇ ઉછેરેલા સાપોલીયા આજે ખુદ પાકિસ્તાનના ગળામાં ફસાઇ ગયા છે. આતંકવાદને પોષતા તાલિબાન, અલકાયદા, આઇએસઆઇ ...
11
12
શનિવાર,ફેબ્રુઆરી 14, 2009
વેલેન્ટાઇનના દિવસે જાણે કે બજરંગ દળ અને શિવસેના ઝબકીને જાગી છે. વરસના વચલા દિવસે તેઓના દિલમાં જાણે કે રામ વસી આવ્યા અને સમાજ સુધારવા નીકળી પડ્યા. આજે તેમણે વર્તાવેલા જુલમ જોતાં તેમને કોઇ સંગઠનના કાર્યકરો કહેવા એના કરતાં તો ગુંડા કહેવા વધુ ઉચીત
12
13
મોદી સારી રીતે જાણે છે કે, ગુજરાતમાં સત્તા મેળવવી હોય તો હિન્દુ થવું જરૂરી છે. પરંતુ દેશમાં સત્તા મેળવવી હોય અને પી.એમ થવું હોય તો હિન્દુત્વના ભગવા કપડાં ઉતાર્યા વગર ચાલે નહીં. મોદી એક બાજુ પોતે હિન્દુત્વથી દુર જઇ રહ્યા છે ત્યારે અડવાણી હિન્દુત્વ ...
13
14
શનિવાર,જાન્યુઆરી 31, 2009
દેશના વહીવટી તંત્રના ઘણા ખરા ભાગમાં ભ્રષ્ટાચાર, લાગવગ સહિતનો સડો દેશની ઘોર ખોદી રહ્યો છે. આવા સમયે ન્યાયતંત્ર અને ચૂંટણી પંચ સમ ખાવા માટે બાકી હતા. પરંતુ હવે તો હદ થાય છે.
14
15
ગુરુવાર,જાન્યુઆરી 8, 2009
એક બાજુ વિશ્વમાં પ્રવર્તિ રહેલી આર્થિક મંદીના રેલાને દેશમાં આવતો રોકવા માટે સરકાર દ્રારા રાહત પેકેજ રૂપી થીંગડા મારવામાં આવી રહ્યા છે ત્યારે દેશની ચોથા નંબરની કંપનીમાં કરાયેલ 8 હજાર કરોડના ગોટાળાએ સૌની આંખો ખોલી નાંખી છે.
15
16
મંગળવાર,જાન્યુઆરી 6, 2009
નવા વર્ષની ઉજવણીમાંથી હજુ લોકો બહાર આવ્યા નથી ત્યાં આતંકીઓએ પોતાનું પોત પ્રકાશ્યું છે અને વર્ષના પ્રથમ દિવસે જ આસામના ગુવાહાટીમાં ત્રણ સ્થળોએ બ્લાસ્ટ કરી સુરક્ષા એજન્સીઓને લપડાક મારી છે.
16
17
ગુરુવાર,જાન્યુઆરી 1, 2009
નવા વર્ષના સોનેરી પ્રભાતે ઉમંગ, ઉત્સાહ, ખુશીઓનો સાગર ઘુઘવાઇ રહ્યો છે. સમસ્યાઓથી ઘેરાયેલા, પીંખાયેલા, કચડાયેલા વર્ષ 2008ના અંધારીયા દિવસોને ઉલેચી ફેંકવા થનગની રહ્યો છે. ગત વર્ષની સાપેક્ષમાં આવનાર સમય સૌના માટે ઉજળો છે એમાં કોઇ શંકાને સ્થાન નથી.
17
18
આઝાદી બાદ લોખંડી પુરૂષ સરદાર પટેલ હતા કે જેમણે કાશ્મીરને પાકિસ્તાનમાં ભળતું અટકાવ્યું હતું. પરંતુ આજના નફ્ફટ અને લુચ્ચા રાજનેતાઓ કાશ્મીરને પાકિસ્તાન તરફ સરકાવી રહ્યા છે
18
19
ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપના સ્ટાર પ્રચારક નરેન્દ્ર મોદીને પણ વસુંધરા રાજેનો સ્વભાવ પસંદ ન હતો. તે પણ રાણીના અહંમને તોડવા ઇચ્છતા હતા
19