0
શીતળા માતાને આ કારણે ટાઢી(ઠંડી) રસોઇનો ભોગ લાગે છે
સોમવાર,ઑગસ્ટ 10, 2020
0
1
શ્રાવણ વદ સાતમનો તહેવાર શીતળા સાતમ તરીકે ઉજવવામાં આવે છે. જે વ્રતધારી સાધન-પૂજા અને કર્મ-પૂજાનું મહત્વ સાચા અર્થમાં સમજી જે પૂજાવિધિ કરે છે તેમના ઉપર આદ્યશક્તિ શીતળા માતા અતિ પ્રસન્ન થાય છે અને આજીવન શીતળતાની સુખદ અનુભૂતિ થાય છે.
1
2
ઋષિ પંચમી Rishi panchami ભાદ્રપદ શુક્લ પક્ષની પંચમીને આવે છે. ઋષિ પંચમીને ભાઈ પંચમીના નામથી પણ ઓળખાય છે. માહેશ્વરી સમાજમાં આ દિવસે રાખડી બંધાય છે.
2
3
Rishi Panchami Vrat Katha - ઋષિ પંચમી વ્રત કથા
3
4
વ્રતની વિધિ ( પવિત્ર શ્રાવણ માસની અંધારી સાતમે સૌભાગ્યવતી સ્ત્રીઓ આ વ્રત કરે છે. સ્ત્રીએ સૂર્યોદય પહેલા ઠંડાપાણીથી નાહી-ધોઇને પરવારી જવું જોઈએ. અને આખો દિવસ ઠંડુ જ ખાવાનું ખાવું જોઈએ. આ દિવસે ચુલો સળગાવાતો નથી કેમકે એવું કહેવાય છે કે ચુલો સળગાવનાર ...
4
5
એવરત-જીવરતનું વ્રત અષાઢ વદ તેરસથી અમાસ સુધી ત્રણ દિવસ કરવાનું વિધાન છે. વ્રતકર્તાએ મીઠા વિનાનું ભોજન લઈ એકટાણું કરવુું. જાગરણ કરી માતાજીના ગરબા ગાવા અને માતાજી સમક્ષ અખંડ દીવો પ્રગટાવેલો રાખવો. એવરત-જીવરતની કથા આ પ્રમાણે છે.
5
6
જેઠ મહિનાની અંદર આવતી અજવાળી અગિયારસને ભીમ અગિયારસ કહેવામાં આવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી લાભ મળે છે. ભગવાનને નૈવેધમાં કેરી ધરાવવી અને તેનો પ્રસાદ જમવો. આ અગિયારસને નિર્જલા એકાદશી પણ કહેવામાં આવે છે.
પૂર્વે પાંચ પાંડવમાંથી ભીમસેને આ ...
6
7
કરવા ચૌથના દિવસે પરિનીત મહિલાઓ તેમના પતિની લાંબી ઉમ્ર માટે વ્રત રાખે છે. કેટલીક કુંવારી છોકરીઓ પણ આ વ્રતને કરે છે.
7
8
ગુરુવાર,સપ્ટેમ્બર 6, 2018
13 સેપ્ટેમ્બર 2018ને ગણેશ ચતુર્થી. ગણપતિનો જન્મ મધ્યકાળમાં થયુ હતું. તેથી તેમની સ્થાપના આ કાળમાં જ હોવી જોઈએ.
8
9
આ વર્ષે નાગપંચમીનો તહેવાર 15 ઓગસ્ટ 2018ન રોજ આવી રહ્યો છે. શ્રાવણ મહિનાના શુક્લ પક્ષની પંચમી તિથિના રોજ નાગ પંચમી ઉજવાય છે. આ વખતે નાગપંચમી પર શુભ યોગ બની રહ્યો છે. ભારતની આઝાદી પછી આવુ બીજી વાર બન્યુ છે જ્યારે 15મી ઓગસ્ટના દિવસે નાગપંચમીનો તહેવાર ...
9
10
પૌરાણિક માન્યતાઓ અને શરદ ઋતુ, પૂર્ણાકાર ચંદ્રમાં, સંસાર ભરમાં ઉત્સવનું વાતાવરણ.. ગરબાની વિશેષ રમઝટ, એટલ જ શરદ પૂનમ. આ દિવસે સૌ કોઈ રાહ જુએઓ છે એ સમયનો જ્યારે ચંદ્ર 16 કળાએ ખીલીને ધરતી પર અમૃત વરસાવે છે. વર્ષા ઋતુની વિદાય અને શરદ ઋતુના બાળસ્વરૂપનુ આ ...
10
11
બ્રહ્મ પુરાણ અનુસાર ભાદરવા માસના શુક્લ પક્ષમાં આવતી પાંચમની તીથી ને ઋષિ પંચમી તરીકે મનાવવામાં આવે છે. ભારતીય પંચાગ પ્રમાણે વસંત પંચમી ખૂબ મહત્વ ધરાવે છે. પ્રકૃતિ પુજન અને ઋષિ પુજનનું મહત્વ આ તહેવાર દ્રારા આપણને જાણવા મળે છે. એક પૌરાણીક કથા પણ આ ...
11
12
ભારત એક વિવિધતાઓનો દેશ છે. અહીં જુદા-જુદા ધર્મોને માનતા લોકો રહે છે. તહેવાર અમારા જીવનનો મુખ્ય ભાગ છે. તહેવારમાં અમારી સંસ્કૃતિની ઝલક જોવાય છેૢ તહેવારનો જીવનના ઉલ્લાસ અને ખુશીઓની સૌગાત છે.
12
13
શ્રીમદ ભાગવત ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણએ કહ્યુ છે કે જ્યારે જ્યારે ઘર્મ પર સંકટ આવ્યુ છે, ત્યારે ત્યારે તેઓ કોઈ અવતારના રૂપમાં જન્મ લઈને અત્યાચારોથી મુક્તિ અપાવે છે. ભગવાન શ્રીકૃષ્ણની વાણીને ભગવાન ઝૂલેલાલના જન્મએ સાકાર કર્યો. દરેક અવતારની સાથે કથા ...
13
14
શુક્રવાર,ફેબ્રુઆરી 12, 2016
વનમાં ટેસૂના ફૂલ આગના ટણખાની જેમ ચમકે છે. ખેતરમાં સરસિયાના પીળા પીળા ફૂલ વસંત ઋતુની પીળી સાડી જેવા લાગે છે. કોયલની કૂહૂ,,,કૂહૂનો અવાજ વાતાવરણમાં પ્રાણ પુરે છે
14
15
દર 12 વર્ષે કુંભમેળા યોજાય છે અને આજથી નાસિકમાં કુંભ મેળાની શરૂઆત થઈ ગઈ છે. આ કુંભ મેળામાં સ્નાન કરવાના ધાર્મિક મહત્વ હોય છે.
15
16
ચૈત્ર નવરાત્ર 21 માર્ચથી શરૂ થશે આ વખતે નવરાત્ર નૌની જગ્યાએ આઠ દિવસ જ રહેશે. નવરાત્રમાં તૃતીયા તિથિના ક્ષય થઈ જવાથી એક નવરાત્ર ઓછા થશે. નવરાત્રનો ઘટવું અશુભ ગણાય છે. પરંતુ આ વખતે ચૈત્ર નવરાત્રમાં આઠ દિવસમાંથી છહ દિવસ શુભ સંયોગ લઈને આવી રહ્યા છે. ...
16
17
શુક્રવાર,ઑક્ટોબર 10, 2014
પતિના આયુષ્ય માટે karwa chauth
17
18
સૌભાગ્યવૃદ્ધિ, પતિનાં દીર્ઘાયુ માટે વિશિષ્ટ એવી વટસાવિત્રી વ્રતનો પ્રારંભ મંગળવારથી થયો છે. જયારે આ વર્ષે વ્રતની પૂનમ પણ ગુરુવારે આવી છે. પૂનમનાં દિવસે વડનો સ્પર્શ પણ દીર્ઘાયુ માટે ઉત્તમ માનવામાં આવ્યું છે.
18
19
ગુજરાતમાં અમદાવાદમાં શાહિબાગ વિસ્તારમાં આવેલું કેમ્પ હનુમાન ટેમ્પ્લ, જે ચમત્કારિક હનુમાનના મંદિર અને દેશનું સૌથી મોટામાં મોટું હનુમાનજીનું મંદિરથી ખૂબજ પ્રચલિત છે. દરરોજ લોખો શ્રદ્ધાળુઓ અહીં પૂજા-અર્ચના કરવા માટે આવે છે.
19