ગુજરાતમાં અનેક ધાર્મિક અને પર્યટન સ્થળો વિકસીત થયાં છે. જગત પ્રસિદ્ધ શક્તિપીઠ શ્રી અંબાજી અને સાક્ષાત શિવ સમાન બાર જ્યોર્તિલિંગ માંથી સૌ પ્રથમ એવા સોમનાથ મહાદેવ પણ ગુજરાતની ધરતી પર છે
દીવ અને તેની નજીકનાં કેટલાક વિસ્તારોમાં પોર્ટુગીઝ દેવળો પણ આવેલા છે. ઉપરાંત અહીંનું ખૂશનુમા વાતાવરણ પણ નવી તાજગીનો અનુભવ કરાવે છે. દીવનો કિલ્લોએ અનેક ઐતિહાસિક
વિશાળ સમુદ્ર કિનારો, મનોહર દશ્યો, જળસૃષ્ટિ્, દરીયાઇજીવો અને પક્ષી જગતને એક વખત મહાલનારા કોઇ પણ વ્યક્તિ વારંવાર અહીંયા આવવા મજબૂર થઇ જાય છે. ભારતની પશ્વિમે ગુજરાત
સંસ્કાર નગરી તરીકે જાણીતા વડોદરાને ગુજરાતના ચાર અગ્રગણ્ય શહેરોમાંથી એક માનવામાં આવે છે. તેનું પ્રાચીન નામ હતું વટપદ્ર. વિશ્વામિત્રી નદીના કિનારે વસેલું વડોદરા
અમદાવાદના ગાંધી આશ્રમને મહાત્મા ગાંધીજીના સત્ય-અહિંસાના વિચારોના કેન્દ્રબિંદુ તેમજ દેશની સ્વતંત્રતા ચળવળના કેન્દ્રબિંદુ તરીકેની ઉપમા આપી શકાય. સાબરમતી નદીના કિનારે આવેલું આ આશ્રમ મહાત્મા ગાંધી જેનો ઉપયોગ કરતા તે બહુમૂલ્ય ચીજવસ્તુઓનું સંગ્રહસ્થાન