0

ગુજરાતનુ નાગેશ્વર જ્યોતિર્લિંગ, પાંડવોએ કર્યુ હતુ સ્થાપિત, નાગદોષથી મુક્તિનુ ચમત્કરી સ્થાન

બુધવાર,જુલાઈ 24, 2024
0
1
સાપુતારા દક્ષિણ ગુજરાતમાં ડાંગ જિલ્લામાં આવેલા એક માત્ર એવુ હિલસ્ટેશન છે, જે આશરે 1000 મીટર જેટલી ઉંચાઈ પર આવેલુ છે. અહી ઉનાળાની ભીષણ ગરમીમાં પણ તાપમાન આશરે 30 ડિગ્રીથી ઓછુ રહે છે.
1
2
એવું માનવામાં આવે છે કે વિશ્વભરમાં 108 જ્યોતિર્લિંગ છે પરંતુ 12 જ્યોતિર્લિંગ ભારતમાં સ્થિત છે. તેમાંથી ગુજરાતમાં 2 મહત્વપૂર્ણ જ્યોતિર્લિંગ છે. પ્રથમ જ્યોતિર્લિંગ સૌરાષ્ટ્રમાં સોમનાથ જ્યોતિર્લિંગ છે અને બીજું દ્વારકાપુરમમાં નાગેશ્વર જ્યોતિર્લિંગ છે.
2
3
માનસૂનના મૌસ્મ ખૂબ જ સોહામણો થઈ જાય છે. આ મૌસમમાં ચારે બાજુ હરિયાળીથી ઘેરાયલા દ્ર્શ્ય સુંદર લાગે છે. આ મૌસમમાં તમે પ્રાકૃતિક સુંદર દ્ર્શ્યના મજા લઈ શકો છો. ઘણા લોકો આ મૌસમમાં ફરવા જવાનો પ્લાન પણ બનાવે છે. ઘણી એવી હગ્યાઓ છે જ્યાં તમે તમારા પાર્ટનરની ...
3
4
Ambaji temple- ગુજરાતનું અંબાજી માતાનું મંદિર એક ખૂબ જ અનોખું મંદિર છે અને તેનું કારણ એ છે કે અહીં કોઈ પણ દેવી-દેવતાની મૂર્તિ નથી. તેમ છતાં આ મંદિરમાં આખું વર્ષ ભીડ રહે છે.
4
4
5
ગુર્જરધરા પહેલેથી જ નસીબવંતી ધરા છે તેવું કહી તેમણે જણાવ્યું હતું કે, રાજવીવંશ તરફથી એક એકથી ચડિયાતા અજોડ અને બેજોડ સ્થાપત્યો, શિલ્પકલાના ઉત્કૃષ્ટ નજરાણાં મળ્યાં છે. મુનસર તળાવ, મલાવ તળાવ, બિંદુ સરોવર, સહસ્ત્રલીંગ તળાવ, રૂદ્ર મહાલય જેવા અનેક ...
5
6
ગુજરાત ઘણા (100) વર્ષો પહેલા ગુર્જરોની જમીન કહેવાતી. રાજ્યનું નામ પણ ગુજરા પરથી પડ્યું છે. 700 અને 800 દરમિયાન આ વિસ્તારમાં ગુર્જરોનું શાસન હતું.
6
7
ભારતના ત્રણ નવા સાંસ્કૃતિક સ્થળો, જેમાં મોઢેરા ખાતેનું પ્રતિષ્ઠિત સૂર્ય મંદિર, ગુજરાતનું ઐતિહાસિક વડનગર શહેર અને ત્રિપુરામાં ઉનાકોટીના રોક-કટ રાહત શિલ્પોને યુનેસ્કો હેરિટેજ સાઇટ્સની કામચલાઉ યાદીમાં ઉમેરવામાં આવ્યા છે.
7
8
ભીમરાડની ભૂમિ સાથે જોડાયેલા ગાંધીજીના મૂલ્યોને જાણવી રાખવા માટે રાજ્ય સરકારના પ્રવાસન વિભાગ દ્વારા ભીમરાડમાં "ગાંધી સ્મારક આશ્રમ" નુ ભવ્ય નિર્માણ કરવામાં આવી રહ્યુ છે.
8
8
9
Pehle Bharat Ghumo - સાબરકાંઠા જિલ્લાના વિજયનગર ગુજરાતનું મીની કાશ્મીર તરીકે ઓળખાય છે, પોલો ફોરેસ્ટમાં રાજ્યભરમાંથી લોકો નિહાળવા આવે છે. પ્રથમા વરસાદ પડતા જ પોળો ફોરેસ્ટમાં ચારે બાજુ નદીમાં નીર આવતા પ્રકૃતિ સોળે કલાએ ખીલી ઉઠી છે.
9
10
બાજુમાં ડુંગર પર પથ્થરની ગુફામાં બિરાજેલા સાતકુંડિયા મહાદેવ જે ભક્તોના મનોરથ પૂર્ણ કરે છે. કહેવાય છે કે અહીં ભક્તો બાધા માનતા રાખતા હોય છે. જેમની માનતા મહાદેવ પૂરી કરતા તેઓ દર્શનાર્થે આવે છે અને મહાદેવના ગુફામંદિરે દર્શન કરી ધન્યતા અનુભવે છે.
10
11
Jamnagar- જામનગર ગુજરાતનો એક એવુ શહેર છે જ્યાં તમે ઘણા શાનદાર જગ્યાઓને એક્સપ્લોર કરવાની સાથે-સાથે ઘણી મજેદાર ગતિવિધિઓને પણ એંજાય કરી શકો છો.
11
12

Gandhi ashram- સાબરમતી આશ્રમ વિશે માહિતી

મંગળવાર,ફેબ્રુઆરી 27, 2024
સાબરમતી નદીના કિનારે વર્ષ 1917માં સ્થપાયેલ ગાંધી આશ્રમ તે સમયે ભારતની સ્વતંત્રતાની ચળવળ અને સામાજિક બદલાવનું કેન્દ્ર રહ્યું હતું.
12
13
અમદાવાદીઓ માટે કાંકરિયા બાદ હવે ફરવા માટેનું સ્થળ રિવરફ્રન્ટ છે. સાબરમતી નદી પર બનાવેલો આઇકોનિક અટલબ્રિજ પણ ભારે આકર્ષણનું કેન્દ્ર બન્યો
13
14

Pehle Bharat Ghumo - સુરતમાં ફરવા લાયક સ્થળો

શુક્રવાર,ફેબ્રુઆરી 23, 2024
ડુમસ બીચ - ૨૧ કિલોમીટર દક્ષિણપશ્ચિમે ડ્રાઇવ કરો અને તમે ડુમસ, એક લોકપ્રિય બીચ અને સ્થાનિકો માટે મનોરંજક સ્થળ પર પહોંચશો. વાતાવરણ શાંત અને શાંત હોય છે, જેમાં મોટાભાગના દિવસો ઘણા ટોળાને જોઈ રહ્યાં છે. ડુમસને ભૂતિયા સ્થળ હોવાના શંકાસ્પદ વિશિષ્ટતા પણ ...
14
15
Swaminarayan Gopinath Mandir - દેશમાં એક એવું મંદિર છે જ્યાં શ્રી કૃષ્ણની મૂર્તિમાં જીવમાં છે. સ્વામી નારાયણ ગોપીનાથ મંદિરમાં ઠાકુરજીની એક મૂર્તિ છે
15
16
Tarabh Valinath Mahadev - વાળીનાથ ધામ મહાદેવ મંદિરના સુવર્ણ શિખર મહોત્સવ વાળીનાથ ધામ ગુજરાતનું બીજા ક્રમનું સૌથી મોટું શિવધામ છે.
16
17
અહીં બનશે વિશ્વની સૌથી ઊંચું રામ મંદિર દુનિયાના સૌથી મોટુ રામ મંદિર (Ram mnadir) બિહારના ચંપારણમાં બની રહ્યુ છે. આ મંદિર અયોધ્યામાં બની રહ્યા શ્રીરામ મંદિરથી પાંચ ગણુ મોટુ બનશે. તેનો નામ વિરાટ રામાયણ( Virat Ramayan temple) છે. આ મંદિર 2025ના છેલ્લા ...
17
18
પાર્ટી પછી એકલા જ કેબ બુક કરી ઘરે જઈ રહ્યા છો, તો રાખો આ 6 સાવધાનીઓ
18
19
Bahucharaji Temple- મહાસુદ બીજના દિવસે શક્તિપીઠ બહુચરાજી મંદિર ખાતે કેરીના રસ અને રોટલીનો થાળ ધરાવાય છે. આ મંદિરમાં આજના દિવસે કેરીનો રસ અને રોટલીનો પ્રસાદ ધરાવવાની પ્રથા છે. તેથી કોલ્ડ સ્ટોરેજમાં સાચવેલી કેરીથી અહી માતાને ભોગ ધરાવાય છે.
19