0
ગુજરાતનું આ અદ્ભુત સ્થળ બની રહ્યું છે પ્રવાસીઓની પહેલી પસંદ, ઝડપથી તમારી ટ્રીપ પ્લાન કરો
બુધવાર,માર્ચ 26, 2025
0
1
Gir national park- ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને ગીર અભયારણ્ય જે "ગીરનું જંગલ" કે "સાસણ-ગીર" તરીકે પણ ઓળખાય છે. ગુજરાતમાં આવેલું જંગલ અને વન્યજીવન અભયારણ્ય છે.
1
2
બુધવાર,જાન્યુઆરી 29, 2025
નવઘણભાઈ કહે છે કે આ મંદિરમાં મેલડી માતાએ અનેક પરચા આપ્યા છે. અહીં મંદિરમાં મેલડી માતા બિરાજમાન છે. મેલડી માતાના ભક્ત વિપુલભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે આ મંદિરમાં કોઈ જાતી ભેદભાવ નથી.
2
3
બુધવાર,જાન્યુઆરી 29, 2025
કચ્છના રણ તરીકે જાણીતું, રણ ઉત્સવ દર વર્ષે યોજાય છે. લોકો આખા વર્ષ દરમિયાન આ તહેવારની રાહ જુએ છે, કારણ કે આ તહેવારમાં તેઓને ગુજરાતની સંસ્કૃતિને નજીકથી સમજવા મળે છે.
3
4
બુધવાર,જાન્યુઆરી 22, 2025
Galteshwar Mahadev Mandir Surat- સુરતમાં અહીં આવેલું છે મોટી મૂર્તિ સાથેનું મહાદેવનું મંદિર, જાણો સફર સંબંધિત તમામ માહિતી.
4
5
કચ્છ રણ ઉત્સવ 2025-25નો પ્રારંભ થયો છે. આવી સ્થિતિમાં, આ ઉત્સવમાં ભાગ લેવા માટે દરરોજ હજારો લોકો આવી રહ્યા છે.
5
6
આ લિંગને શિવના બાર જ્યોતિર્લિંગોમાંનું પ્રથમ જ્યોતિર્લિંગ માનવામાં આવે છે. ઐતિહાસિક સ્ત્રોતો અનુસાર, આક્રમણકારોએ આ મંદિર પર 6 વખત હુમલો કર્યો હતો. તેમ છતાં, આ મંદિરનું હાલનું અસ્તિત્વ તેના પુનર્નિર્માણના પ્રયત્નો અને સાંપ્રદાયિક સંવાદિતાનું ...
6
7
શુક્રવાર,ડિસેમ્બર 13, 2024
Nageshwar Jyotirlinga Mandir- નાગેશ્વર મંદિર ભગવાન શિવને સમર્પિત પ્રસિદ્ધ મંદિર છે. શ્રી નાગેશ્વર જ્યોતિર્લિંગ ભગવાન શિવના બાર જ્યોતિર્લિંગોમાં દસમું સ્થાન છે.
7
8
શુક્રવાર,ડિસેમ્બર 13, 2024
ભગવાન દત્તાત્રેય બ્રહ્મા-વિષ્ણુ-મહેશનું સંયુક્ત સ્વરૂપ છે, અને "આદિગુરુ" તરીકે ઓળખાય છે. દક્ષિણ-પશ્ચિમ ભારતમાં, દત્તાત્રેયની પૂજા કરનારા લોકોની સંખ્યા કરોડોમાં છે અને કર્ણાટક-મહારાષ્ટ્રની સરહદ પર આવેલા ગંગાપુર નામના ગામમાં ભગવાન દત્તાત્રેયના ચરણ ...
8
9
મંગળવાર,ડિસેમ્બર 10, 2024
ghudkhar abhyaran in gujarati- સૌરાષ્ટ્રના કાંઠા વિસ્તારમાં ઘુડખર અભયારણ્ય આવેલું છે. ઘુડખર અભયારણ્ય એ ભારતનાં ગુજરાત રાજ્યનાં કચ્છનાં નાનાં રણમાં આવેલું અભયારણ્ય છે
9
10
Manali Trip Plan - નવેમ્બર મહિનામાં અને ડિસેમ્બરની શરૂઆતમાં, તમે મનાલીમાં એટલી ભીડ નહીં જોશો જેટલી તમને જાન્યુઆરીમાં જોવા મળશે. જાન્યુઆરી મહિનામાં મનાલીમાં વધુ બરફ પડે છે
10
11
અમદાવાદ થી કચ્છ વચ્ચેનું અંતર 326 કિમી છે અને જો તમે વાહનવ્યવહારના માધ્યમ તરીકે રોડ પસંદ કરો તો અંતર 413.3 કિમી હશે.
11
12
શુક્રવાર,ઑક્ટોબર 18, 2024
Surat Famous Laxmi Temples- ગુજરાતને મંદિરોનું ઘર કહીએ તો ખોટું નહીં હોય. કારણ કે, અહીં એક ઐતિહાસિક મંદિર છે, જો તમે દિવાળી પર ફરવા માટે સુરતમાં માતા લક્ષ્મી મંદિર શોધી રહ્યા છો, તો અમે તમને સુરતના કેટલાક ઐતિહાસિક મંદિરો વિશે વિગતવાર માહિતી આપીશ.
12
13
Mahalaxmi Temple- મહાલક્ષ્મી મંદિર અહીં પ્રસાદમાં જ્વેલરી મળે છે
દિવાળી પછી, જે પણ ભક્ત આ મંદિરની મુલાકાત લે છે તેને પ્રસાદ તરીકે ઘરેણાં આપવામાં આવે છે.
13
14
કચ્છના આશાપુરા મંદિરના દર્શને ગુજરાતીઓ જ નહીં પણ રાજસ્થાન અને મહારાષ્ટ્રમાંથી પણ ભક્તો આવે છે. ચૈત્રી અને આશો નવરાત્રી દરમીયાન હજારોની સંખ્યામાં યાત્રાળુઓ દેશભરમાથી પગે ચાલીને માતાના દર્શન કરવા આવે છે.
14
15
શનિવાર,સપ્ટેમ્બર 21, 2024
Pavagadh,- પાવાગઢ ગુજરાત રાજ્યના પંચમહાલ જિલ્લામાં હાલોલ તાલુકા પાસે આવેલો એક પર્વત છે. આ પર્વતની તળેટીમાં ગુજરાતની એક સમયની રાજધાની રહી ચુકેલું ઐતિહાસિક ચાંપાનેર ગામ વસેલું છે
15
16
શુક્રવાર,સપ્ટેમ્બર 20, 2024
ગુર્જરધરા પહેલેથી જ નસીબવંતી ધરા છે તેવું કહી તેમણે જણાવ્યું હતું કે, રાજવીવંશ તરફથી એક એકથી ચડિયાતા અજોડ અને બેજોડ સ્થાપત્યો, શિલ્પકલાના ઉત્કૃષ્ટ નજરાણાં મળ્યાં છે. મુનસર તળાવ, મલાવ તળાવ, બિંદુ સરોવર, સહસ્ત્રલીંગ તળાવ, રૂદ્ર મહાલય જેવા અનેક ...
16
17
SHREE SIDDHIINAYAK MANDIR MAHEMDABAD- મહેમદાવાદ હાઈવે પર વાત્રક નદીનાં કાંઠે લીલીછમ હરિયાળી વચ્ચે સિદ્ધિવિનાયકનું મંદિર નિર્માણાધિન થયું છે. જ્યાં રોજીંદા હજારોની સંખ્યા
17
18
Vaishno Devi Temple : જમ્મૂમાં બનેલુ મા વૈષ્ણો દેવીનુ મંદિર આખા દેશમાં પ્રખ્યાત છે. કહેવાય છે કે આ મંદિરમાં દર્શન કરવાથી દરેક કોઈની મનોકામના પૂર્ણ થઈ જાય છે.
18
19
નાગચંદ્રેશ્વર મહાદેવ મંદિરના દ્વાર, વર્ષમાં એક દિવસ માટે ખુલે છે આ મંદિર
ઉજ્જૈનના મહાકાળેશ્વર મંદિરના ટોચ પર સ્થિત નાગચંદ્રેશ્વર મહાદેવ મંદિરના દર્શન કરાશે. આ મંદિર વર્ષમાં માત્ર એક દિવસ માટે જ ખોલવામાં આવે છે.
19