અમદાવાદ. માર્કેટ યાર્ડોમાં આજે રાજયવ્યાપી હડતાળ યાર્ડની આવક પર 33 ટકા ટેકસ લાદ્યાનો વિરોધ થઇ રહ્યો છે. કૃષિ બજાર ઉત્પન્ન સમિતિ (એપીએમસી)ની આવક પર આ વખતના કેન્દ્રીય બજેટમાં ટેકસ લાદ્યાનો મોટાપાયે વિરોધ થઈ રહ્યો છે.
ગુજરાતમાં ઉંઝા, ગોંડલ, રાજકોટ, કલોલ અને અમદાવાદ જેવી મુખ્ય ગંજબજારોના ઊચા-નીચા ભાવો આ મુજબ છે. અહીં અમદાવાદના ફક્ત શાકભાજીના જ ભાવ આપવામાં આવેલ છે..ઊંઝાના ભાવોમાં જીરૂ 1270 -2324, વરિયાળી 500-511, ઈસબગુલ 515-906,
રાયડો 800-876, એરંડા 485-570..