0
UPI ટ્રાંજેક્શનથી લઈને ટ્રેન ટિકિટ બુકિંગ અને પેંશન સુધી, આજથી બદલાય જશે આ નિયમ
બુધવાર,ઑક્ટોબર 1, 2025
0
1
જો કોઈ કરાર ન થાય તો વ્હાઇટ હાઉસે ફેડરલ એજન્સીઓને સામૂહિક છટણી માટેની યોજનાઓ તૈયાર કરવાનો આદેશ આપ્યો છે.100,000 થી વધુ ફેડરલ કર્મચારીઓ મંગળવારે ઔપચારિક રીતે રાજીનામું આપવાના છે,
1
2
બુધવારે, શારદીય નવરાત્રીના મહાનવમી નિમિત્તે, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ગોરખપીઠની પરંપરા અનુસાર ગોરખનાથ મંદિરમાં કન્યા પૂજન કર્યું. આ પ્રસંગે, ગોરખપીઠધીશ્વર યોગી આદિત્યનાથે નવ કુંવારી છોકરીઓના પગ ધોયા, વિધિપૂર્વક તેમની પૂજા કરી
2
3
સૂત્રોના જણાવ્યા અનુસાર, કેન્દ્ર સરકારે કેબિનેટની બેઠકમાં કર્મચારીઓ અને પેન્શનરો માટે મોંઘવારી ભથ્થું (DA) વધારવાનો નિર્ણય લીધો છે. આ વધેલો DA 1 જુલાઈથી અમલમાં આવશે. બીજા શબ્દોમાં કહીએ તો, સરકારે દિવાળી પહેલા લાખો કર્મચારીઓને ભેટ આપી છે. તહેવારોની ...
3
4
Dussehra Wishes: આ દશેરા પર, આપણે રાવણ તરીકે નહીં, રામ તરીકે જીવવાનો સંકલ્પ લેવો જોઈએ. તમારા પ્રિયજનોને વિજયાદશમીની શુભેચ્છાઓ મોકલો. દશેરા વિજયાદશમીની શુભેચ્છાઓ, અવતરણો: દશેરા આપણને શીખવે છે કે અંતમાં હંમેશા સારાનો વિજય થાય છે. આ વખતે, 2 ઓક્ટોબરે ...
4
5
Jaunpur News: જૌનપુરના કુછમુચ ગામમા 75 વર્ષીય સંગરૂ રામે 35 વર્ષીય મનભાવતી સાથે લગ્ન કર્યા. પણ સુહાગરાતના દિવસે તેનુ અચાનક મોત થવાથી બધા ચોંકી ગયા. ભત્રીજાઓએ અંતિમ સંસ્કાર અટકાવીને તપાસની માંગ કરી છે.
5
6
1925માં નાગપુરમાં કેશવ બલિરામ હેડગેવાર દ્વારા સ્થાપિત આરએસએસ તેના સ્વયંસેવક-આધારિત સામાજિક અને સેવા કાર્ય માટે જાણીતું છે.
6
7
આજે 29 સપ્ટેમ્બરથી ચાલી રહેલી MPC બેઠકનો છેલ્લો દિવસ છે, જેમાં RBI ગવર્નરે આ જાહેરાત કરી હતી.
7
8
ગાંધીજીના જીવનના પાવન પ્રસંગો- ચંપારણની વાત છે. ત્યાંના નીલવરોના અન્યાય ને અત્યાચારોની બાપુએ તપાસ શરૂ કરેલી અને પ્રજામાં કંઇક ચેતન આવ્યું હતું. બાપુએ ઠેકઠેકાણે શાળાઓ ખોલેલી તેની પણ લોકો પર સારી અસર થવા માંડી હતી. ગોરા નીલવરો આથી ગભરાયા હતા.
8
9
Importance of Dussehra: ખરાબ પર હંમેશા સારાનો વિજય થાય છે. આનું પ્રતીક બનાવવા માટે દર વર્ષે વિજયાદશમીનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. રાવણના પુતળાના દહનની સાથે, આ દિવસે દુર્ગાની મૂર્તિઓ પણ શોભાયાત્રામાં પ્રદર્શિત કરવામાં આવે છે. ચાલો જાણીએ ...
9
10
એશિયા કપ 2025 ની ફાઇનલમાં પાકિસ્તાન ભારત સામે હારી ગયું. ભૂતપૂર્વ ફાસ્ટ બોલર મોહમ્મદ આમિરે નિરાશા વ્યક્ત કરી. તેમણે કહ્યું કે પાકિસ્તાને મેચ ભારતને થાળીમાં સોંપી દીધી.
10
11
મંગળવાર,સપ્ટેમ્બર 30, 2025
એશિયા કપ ટ્રોફીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. PCBના ચેરમેન મોહસીન નકવી 2025 એશિયા કપ ટ્રોફી રજૂ કરવા માટે સંમત થયા છે, પરંતુ એક મહત્વપૂર્ણ શરત સાથે.
11
12
મંગળવાર,સપ્ટેમ્બર 30, 2025
Gujarat Garba News: ગુજરાતમાં નવરાત્રીના અવસરે, ગાંધીનગરમાં કેસરિયા ગરબા કાર્યક્રમમાં ઓપરેશન સિંદૂરને અનોખી રીતે સલામી આપવામાં આવી હતી. નવરાત્રીના આઠમા દિવસે, ગરબા ખેલાડીઓએ મહા આરતી દરમિયાન દીવાઓ સાથે ઓપરેશન સિંદૂરની એક મનોહર છબી બનાવી હતી. આ ...
12
13
મંગળવાર,સપ્ટેમ્બર 30, 2025
તમિલનાડુના કરૂરમાં અભિનેતા વિજયની રેલીમાં 41 લોકોના મોત પછી વિજયે પહેલુ વીડિયો નિવેદન જાહેર કર્યુ છે અને કહ્યુ છે કે આ ઘટનાથી મારુ દિલ દર્દથી ભરાય ગયુ છે. જાણો વધુ શુ કહ્યુ ?
13
14
મંગળવાર,સપ્ટેમ્બર 30, 2025
મધ્યપ્રદેશના ઇન્દોર જિલ્લાના ખજરાના પોલીસ સ્ટેશન વિસ્તારમાં બજરંગ દળના કાર્યકરોએ પોતાનું નામ ધારણ કરીને ગરબા કાર્યક્રમમાં ભાગ લેનારા એક મુસ્લિમ યુવકની ધરપકડ કરી અને તેને પોલીસને સોંપી દીધો.
14
15
મંગળવાર,સપ્ટેમ્બર 30, 2025
પાકિસ્તાનના ક્વેટામાં બોમ્બ વિસ્ફોટ પછી ભારે ગોળીબાર
મંગળવારે પાકિસ્તાનના ક્વેટા શહેરમાં ફ્રન્ટિયર કોર્પ્સના મુખ્યાલય પાસે એક પ્રચંડ વિસ્ફોટ થયો. વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે તેનો અવાજ મોડેલ ટાઉન સહિત આસપાસના સંવેદનશીલ વિસ્તારોમાં ગુંજ્યો. ...
15
16
મંગળવાર,સપ્ટેમ્બર 30, 2025
ઈંડોનેશાય્માં શાળાની બોલ્ડિંગ ઢસડી પડવાથી એક વિદ્યાર્થીનુ મોત થઈ ગયુ છે. જ્યારે કે અનેક વિદ્યાર્થી કાટમાળમાં દબાય ગયા છે. શાળાની ઈમારત જર્જર હાલતમાં હતી. વિદ્યાર્થીઓને બહાર કાઢવાનો પ્રયાસ ચાલી રહ્યો છે.
16
17
મંગળવાર,સપ્ટેમ્બર 30, 2025
ભરતપુર જિલ્લામાં ઘણા લોકો પણ આ જ દવાને કારણે બીમાર પડ્યા હતા. પરિસ્થિતિની ગંભીરતાને જોતાં, સરકારે તાત્કાલિક દવાના તમામ બેચના સપ્લાય અને ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો છે અને તપાસનો આદેશ આપ્યો છે.
17
18
મંગળવાર,સપ્ટેમ્બર 30, 2025
મધ્યપ્રદેશ, રાજસ્થાન અને અન્ય રાજ્યોના કારીગરોએ અયોધ્યામાં 240 ફૂટ ઊંચા રાવણ અને મેઘનાદ-કુંભકર્ણના પૂતળાઓનું બાંધકામ પૂર્ણ કર્યું, જે દહનના ત્રણ દિવસ પહેલા પ્રતિબંધિત હતા.
18
19
મંગળવાર,સપ્ટેમ્બર 30, 2025
ગુજરાતના મહિસાગર જિલ્લામાં ગરબા કાર્યક્રમમાં દલિત યુવતી પર હુમલો કરવાનો મામલો સામે આવ્યો છે. આ ઘટના વીરપુર તાલુકાના ભરૌડી ગામમાં બની હતી. પોલીસે દલિત યુવતી પર હુમલો, અપમાનજનક વર્તન અને જાતિવાદી અપશબ્દોનો કેસ નોંધ્યો છે
19