0
વર્ષ 2007માં ગુજરાત દર્શન
શુક્રવાર,જાન્યુઆરી 25, 2008
0
1
ગુરુવાર,જાન્યુઆરી 10, 2008
સરદાર સરોવરનું આમ તો નામ સાંભળીને એમ થાય છે કે કેવું હશે તે? કેમકે જે યોજનાની પાછળ આટલો બધો ખર્ચ થયો અને આટલા બધા વિવાદો ઉભા થયાં તે સાંભળ્યાં પછી તો ભલભલાને એમ થાય કે શું સરદાર સરોવર જોવું જોઈએ? વળી જેના લીધે ગુજરાતના તાત સમાન ખેડુતોના...
1
2
તારંગા ગુજરાતમાં મહેસાણા જીલ્લાની અંદર આવેલ એક સુંદર અને શાંત હિલ સ્ટેશન છે. આ સ્થળ મહેસાણાથી લગભગ 70 કિલોમીટર દુર આવેલ છે અને વિસનગરથી 50 કિલોમીટર. તારંગાની ટેકરીની ઉંચાઈ આશરે 365.76...
2
3
27 જેટલાં રજવાડાઓ મળીને 1949ના ઓગસ્ટ માસમાં અસ્તિત્વમાં આવ્યો સાબરકાંઠા જિલ્લો. જિલ્લાની હદમાં વહેતી સાબરમતી નદી ઉપરથી જિલ્લાનું નામ પડયું સાબરકાંઠા.
...
3
4
ઇડરનું નામ લેતાની સાથે જ કદાચ આપણાં મોઢા પર ગીત આવી જાય છે- 'અમે ઇડરીયો ગઢ જીત્યા રે આનંદ ભર્યો'. ઇડર કે જે એક જમાનાની અંદર રાજા રજવાડાઓનું એક રાજ્ય હતું. આજે તે રાજા રજવાડાઓ તો નથી રહ્યાં પણ હા તેમની યાદો જરૂર છે, જે આજે વર્ષો...
4
5
કહેવાય છે કે સ્વાદિષ્ટ ખોરાક, પર્યટન અને ઉત્સવો ગુજરાતીઓના જીવનનું ખાસ અંગ છે. ગુજરાતી પ્રજા આ ત્રણ બાબતથી વિશ્વમાં પ્રસિદ્ધ છે. ગુજરાતી પ્રજા દરેક તહેવારોની ઊજવણી મન ભરીને કરે છે. પછી તે જન્માષ્ટમી હોય કે ધુળેટી, નવરાત્રી હોય કે શિવરાત્રી,
5
6
સાપુતારા એક હિલ સ્ટેશન છે જે ગુજરાતની અંદર ડાંગ જીલ્લાની સહ્યાદ્રી પર્વતમાળાઓ વચ્ચે આવેલું છે.તેનો વિસ્તાર 1,725 ચોરસ કિલોમીટર સુધી ફેલાયેલો છે. ત્યાંનું હવામાન એકદમ ખુશનુમા છે વળી આખા વર્ષ દરમિયાન ત્યાંનું હવામાન ખુબ જ સુંદર રહે છે અને વળી
6
7
આ મંદિરની સ્થાપના 1992 માં 2જી નવેમ્બરના રોજ કરવામાં આવી હતી.
7
8
નળસરોવરમા જ્યારે પાણી ભરાય છે ત્યારે તે ખૂબ વિશાળ અને સુંદર લાગે છે.
8
9
જો ડાકોરમાં મૂર્તિ લઈ જવી હોય તો, મૂર્તિના વજન જેટલું સોનું મૂકવું. તેઓ જાણતાં હતાં કે ભોળાનાથ ખૂબ ગરીબ માણસ છે, એટલે સોનું આપી નહી શકે અને કૃષ્ણ ભગવાનની મૂર્તિ દ્વારકામાં જ રહેશે.
9
10
નવરાત્રિ ના નવદિવસ સુધી લોકો માતાજીની મુર્તિ બેસાડીને કે માતાજીના નામનો ગરબો, જેમાં નવદિવસ સુધી અખંડ દિવો બળતો રહે છે, તેનું ઘરમાં સ્થાપન કરીને શ્રધ્ધાથી પૂજા અને ઉપવાસ કરે છે. શેરી, ગલીઓમાં અને મહોલ્લામા અને સોસાયટીમાં જ્યાં જુઓ ત્યાં - માં પાવા
10
11
સૂર્ય મંદિર ઈ.સ. 1026- 27 માં પાટણના મહારાજા ભીમદેવ પહેલાના રાજ્યકાળ દરમિયાન બાંધવામાં આવ્યું હતું. મોઢેરાનું આ સૂર્ય મંદિર ભગવાન સૂર્યને સમર્પિત કરવામાં આવ્યું છે.
11
12
પાવાગઢ ગુજરાતમાં મહાકાળી માતાજીની પવિત્ર શક્તિપીઠ છે. પાવાગઢ ગુજરાતના પંચમહાલ જિલ્લામાં છે. પાવાગઢ મહાકાળી માતાજીની યાત્રાના સ્થળ તરીકે વિશ્વપ્રસિદ્ધ છે.
12
13
વિશ્વમાં ફક્ત બે સ્થળોએ સિંહોની વસ્તી શેષ રહી છે. આફ્રિકા પછી ગુજરાતમાં ગીર એક એવું સ્થળ છે જ્યાં સિંહો વસે છે. ગીરના અભયારણ્ય માં ર્નિભય પણે વિચરતા સિંહોને તેમના જ કુદરતી નિવાસમાં જોવા
13
14
ગુજરાતમાં અનેક ધાર્મિક અને પર્યટન સ્થળો વિકસીત થયાં છે. જગત પ્રસિદ્ધ શક્તિપીઠ શ્રી અંબાજી અને સાક્ષાત શિવ સમાન બાર જ્યોર્તિલિંગ માંથી સૌ પ્રથમ એવા સોમનાથ મહાદેવ પણ ગુજરાતની ધરતી પર છે
14
15
દીવ અને તેની નજીકનાં કેટલાક વિસ્તારોમાં પોર્ટુગીઝ દેવળો પણ આવેલા છે. ઉપરાંત અહીંનું ખૂશનુમા વાતાવરણ પણ નવી તાજગીનો અનુભવ કરાવે છે. દીવનો કિલ્લોએ અનેક ઐતિહાસિક
15
16
વિશાળ સમુદ્ર કિનારો, મનોહર દશ્યો, જળસૃષ્ટિ્, દરીયાઇજીવો અને પક્ષી જગતને એક વખત મહાલનારા કોઇ પણ વ્યક્તિ વારંવાર અહીંયા આવવા મજબૂર થઇ જાય છે. ભારતની પશ્વિમે ગુજરાત
16
17
સંસ્કાર નગરી તરીકે જાણીતા વડોદરાને ગુજરાતના ચાર અગ્રગણ્ય શહેરોમાંથી એક માનવામાં આવે છે. તેનું પ્રાચીન નામ હતું વટપદ્ર. વિશ્વામિત્રી નદીના કિનારે વસેલું વડોદરા
17
18
અમદાવાદના ગાંધી આશ્રમને મહાત્મા ગાંધીજીના સત્ય-અહિંસાના વિચારોના કેન્દ્રબિંદુ તેમજ દેશની સ્વતંત્રતા ચળવળના કેન્દ્રબિંદુ તરીકેની ઉપમા આપી શકાય. સાબરમતી નદીના કિનારે આવેલું આ આશ્રમ મહાત્મા ગાંધી જેનો ઉપયોગ કરતા તે બહુમૂલ્ય ચીજવસ્તુઓનું સંગ્રહસ્થાન
18