Webdunia - Bharat's app for daily news and videos

Install App

Beauty Tips Gujarati- હોંઠની કાળાશ વધવાના કારણ અને કેવી રીતે દૂર કરવું જાણો

Updated: શુક્રવાર, 7 મે 2021 (06:40 IST)
હોંઠ તમારા ચેહરાની સુંદરતાને બમણુ વધારી નાખે છે. ખાસ કરીને જ્યારે તે નેચરલ પિંક હોય. પણ ઘણી વાર શરીરમાં પોષણની કમીના કારણે હોંઠ કાળા પડે છે. કેયર નહી કરતા પર ધીમે-ધીમે વધારે કાળા 
થવ લાગે છે અમે તમને જણાવીએ કે તમારા હોંઠ કાળા થઈ રહ્યા હોય તો હોંઠને કેવી રીતે નેચરલ રાખવું કયાં ઉપાયોથી કાળાપન દૂર કરી શકાય છે. 
1. ડિહાઈડ્રેશની કમી- શરીરમાં પાણીની કમીથી હોંઠ કાળા થવા લાગે છે તેથી ભરપૂર પાણી પીવો. તરસ ન લાગતા પર પણ પાણી પીતા રહો. ધ્યાન રાખો કે હમેશા પાણી બેસીને પીવું. 
2. ધુમ્રપાન- હોંઠ કાળા થવાના એક મોટું કારણ આ પણ છે કે વધારે માત્રામાં ધુમ્રપાનનો સેવન કરવો. તેમાં રહેલ નિકોટિનના સીધો અસર તમારા હોંઠ પર પડે છે. 
3. શરીરમાં ઉણપ- જ્યારે શરીરમાં વિટામિન બી,  વિટામિન સી અને મેગ્નેશિયમની કમી થવા લાગે છે તો સ્કિનની સાથે હોંઠની કાળાશ વધવા લાગે છે. 
4. કૈફિન - જે લોકો ચા નહી પીતા તે કૉફી પીવો પસંદ કરે છે પણ  શું તમે જાણો છો કૉફીનો વધારે સેવનથી તમારા દાંત પીળા થવા લાગે છે. 
 
કેવી રીતે દૂર કરવુ હોંઠની કાળાશ 
ઘણી વાર હોંઠની કાળાશ છુપાવવા માટે અમે લિસ્પ્ટીક કે લિપ ગ્લાસ નો ઉપયોગ કરે છે પણ આવુ વાર-વાર નહી કરી શકતા કારણ કે થોડી વાર પછી તે હટી જાય છે. તેથી જાણીએ કેટલાક નેચરલ ઉપાય 
 
જેનાથી હોંઠની ચમક જાણવી રાખી શકાય. 
 
1. રાત્રે તમારા હોંઠને સારી રીતે સાફ કર્યા પછીગુલાબ જળ લગાવીને સૂઈ જાઓ. આવુ દરરોજ કરવો. તમને થોડા દિવસમાં અંતર નજર આવી જશે. 
2. તમે ઈચ્છો તો રાત્રે ચુકંદરનો રસ પણ લગાવીને સૂઈ શકો છો. તેનાથી ધીમે-ધીમે હોંઠ પિંક થવા લાગશે. 
3. હોંઠ પર લીંબૂ અને ખાંડ મિક્સ કરી સ્ક્રબ પણ લગાવી શકો છો. તેનાથી તમારા હોંઠની ડેડ સ્કિન નિકળી જશે. 
4. ડેલી સ્નાન પછી તમારા હોંઠને હળવાથી હાથથી જરૂર રગડવું. તેંનાથી હોંઠ પર જામેલી ડેડ સ્કિન નિકળી જશે. 
 

વધુ જુઓ..

ફેસબુક પરથી પીએમ મોદીનો વીડિયો 5-6 કલાક માટે દૂર કરવામાં આવ્યા બાદ મેટાના સીઈઓ માર્ક ઝુકરબર્ગે ભારતની માફી માંગી.

OnePlus મોબાઇલ બંધ થવાની અફવાઓનું સત્ય: જાણો કેમ ફેલાઈ અફવાઓ અને હાલના યુઝર્સનું શું થશે?

વાયબ્રન્ટ ગુજરાત માટે ગ્લોબલ મિશન: CM અમેરિકા-કેનેડા તો DyCM હર્ષ સંઘવી જાપાન-યુરોપ ગજવશે

CJP વિરોધ પ્રદર્શન પર SC ની મહત્વપૂર્ણ ટિપ્પણી: યુવાનોને શાંત કરવાની જરૂર છે, એજન્સીઓએ સંયમ રાખવો જોઈએ

22 બાળકોના મોત પછી ચાંદીપુરા વાયરસને લઈને ગુજરાતમાં કેટલો ભય? ગ્રાઉન્ડ રિપોર્ટ

વધુ જુઓ..

Shravan Start 2026 Date: શ્રાવણ 13 ઓગસ્ટથી શરૂ, જાણો આવખતે શ્રાવણના કેટલા સોમવાર રહેશે

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 6 ઓગસ્ટ 2026

ગુજરાતી જોક્સ - આજે તો સ્વતંત્રતા દિવસ છે

15 ઓગસ્ટ વિશે નિબંધ

શ્રાવણમાં કેમ નિભાવવામાં આવે છે આ પરંપરાઓ? જાણો તેની પાછળની માન્યતાઓ

આગળનો લેખ
Show comments