0
કૃષિ ક્ષેત્રનો વૃદ્ધિ દર ઘટશે : પવાર
શુક્રવાર,ઑગસ્ટ 28, 2009
0
1
નાણા મંત્રી પ્રણવ મુખર્જીએ કહ્યું છે કે, ઓછા વરસાદના કારણે કૃષિ ઉત્પાદનમાં 15-20 ટકા ઘટાડો થવાની આશંકા છે પરંતુ જો સ્થિતિ વધુ ન બગડી તો આગામી નાણાકિય વર્ષમાં આર્થિક વૃદ્ધિ દર આઠ ટકાથી વધુ રહી શકે છે.
1
2
ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામે દેશમાં ખાડના ઘટી રહેલા ઉત્પાદનની સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી છે.
2
3
વીજ ઉપકરણ બનાવનારી સૂર્યા રોશનીને ચાલુ નાણાકિય વર્ષમાં પોતાનો વેપાર 14 ટકા વધવાની આશા છે. કંપનીની અધ્યક્ષ જે પી અગ્રવાલે કહ્યું છે કે, માર્ચ 2009 ના રોજ સમાપ્ત નાણાકિય વર્ષમાં સૂર્યા રોશનીએ 1,750 કરોડ રૂપિયાનો વેપાર કર્યો. તેમણે કહ્યું કે, અમને આશા ...
3
4
સરકાર દેના બેંકમાં 900 કરોડ રૂપિયાની મૂડી નાખવા પર વિચાર કરી રહી છે, જેથી તેની મૂડી અને વેપાર વૃદ્ધિની જરૂરિયાતોને પૂર્ણ કરી શકાય.
સત્તાવાર સૂત્રોએ જણાવ્યું કે, બેન્કે સરકારે શેર અને તેના આધાર પર ઈક્વિટી મુડીના ભાગરૂપે નાણા નાખવા માટે કહ્યું છે. ...
4
5
દુનિયાના સૌથી મોટા પાયલટ યૂનિયને માલવાહક તથા યાત્રી વિમાનોમાં લિથિયમ બૈટરીજ તથા એવી બેટરિયો યુક્ત ઉત્પાદનો પર તત્કાલ પ્રભાવથી એ કહેતા પ્રતિબંધ લગાડવાની માગણી કરી છે કે, તેનાથી આગ લાગી શકે છે.
5
6
અભિનેત્રી શિલ્પા શેટ્ટી બ્રિટેનમાં રેડીમેડ ખાદ્ય ઉત્પાદનોની શ્રેણી શરૂ કરવાની તૈયારીમાં છે. તેણે ‘વી8 ગોરમેટ ગ્રુપ’ માં 33 ટકા ભાગીદારી પ્રાપ્ત કરી છે. આ સમૂહ કેટલાયે પ્રકારના ખાદ્ય પદાર્થો પૂરા પાડશે.
6
7
ટાટા મોટર્સે આજે કહ્યું છે કે, ગુજરાતમાં તેનું નૈનો વિનિર્માણ કારખાનું આગામી વર્ષે જાન્યુઆરી સુધીમાં બની જશે. કંપનીના અધ્યક્ષ રતન ટાટાએ વાર્ષિક સામાન્ય સભામાં કહ્યું કે, સાણંદ કારખાનું આગામી વર્ષે જાન્યુઆરી સુધીમાં તૈયાર થઈ જશે
7
8
દેશની સૌથી મોટી કાર વિનિર્માતા કંપની મારૂતિ સુજુકી ઈંડિયાએ મંગળવારે નાની કાર એસ્ટિલોનું નવુ વર્જન રજૂ કર્યું જેનું આમંત્રણ મૂલ્ય 3.12 લાખ રૂપિયા વચ્ચે છે.
8
9
તહેવારોના કારણે હાજર બજારમાં માંગમાં વધારાના કારણે વેપારીઓએ પોતાના સૌદાનો આકાર વધાર્યો જેના કારણે મંગળવારે એમસીએક્સમાં સોનાના વાયદા ભાવમાં 0. 36 ટકાની તેજી આવી.
9
10
ચીનમાં ઊર્જાની માંગ વધારવા અને યૂરોપમાં ઔદ્યોગિક ઉત્પાદનના આંકડા સકારાત્મક આવવાની સંભાવના વચ્ચે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવ 80 ડોલર પ્રતિ બેરલ સુધી પહોચવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
10
11
વડાપ્રધાન મનમોહન સિંહે નવગઠિત યોજના પંચની એક સપ્ટેમ્બરના રોજ બેઠક બોલાવી છે જેમાં તે અર્થવ્યવસ્થાની સ્થિતિ પર ચર્ચા કરશે અને એકીકૃત ઉર્જા નીતિના અમલીકરણની સમીક્ષા કરશે.
11
12
ઈંધણની કીમતોમાં આવેલી તેજીના કારણે છેલ્લા ઘણા સમયથી ઠંડા પડેલા ટાયર ઉદ્યોગની ગરમી હવે પરત ફરવા લાગી છે. જેકે ટાયર એંડ ઇંડસ્ટ્રીજે ચાલૂ નાણાકિય વર્ષમાં 4,000 કરોડ રૂપિયાના વેપારનો લક્ષ્યાંક રાખ્યો છે
12
13
તમામ હાઇવેલ્યુ ટ્રાન્ઝિકશન માટે પર્સનલ એકાઊન્ટ નંબર (પાન)ના ઊપયોગને ફરજિયાત બનાવવામાં આવ્યો હોવા છતાં તેની અસરકારક ચમક હજુ સુધી દેખાઇ રહી નથી. કાળા નાણાંને સપાટી ઊપર લાવવાના એક સારા હેતુસર પાનને ગણવામાં આવે છે પરંતુ આઇટી વિભાગને હવે જાણવા મળ્યું છે ...
13
14
એન્જિનિયરિંગ ક્ષેત્રની અગ્રણી કંપની લાર્સન એંડ ટુબ્રો ‘એલએંડટી’ એ કહ્યું છે કે, તેણે ખાડી દેશોમાં ઈલેક્ટ્રિકલ પરિયોજનાઓં માટે 1,044 કરોડ મૂલ્યના ઓર્ડર પ્રાપ્ત કર્યો છે.
14
15
એંજિનિયરિંગ ક્ષેત્રની પુંજલાયડે સાર્વજનિક ક્ષેત્રની કંપની ગેલ ‘ઇંડિયા’ પાસેથી પાઇપલાઇન પરિયોજના માટે 167.51 કરોડ રૂપિયાનો કોન્ટ્રેક્ટ પ્રાપ્ત કર્યો છે.
15
16
જાપાની ઓટો કંપની ટોયોટા કિલરેસ્કર મોટરે પોતાની એસયૂવી ફોર્ટ્યૂનર રજૂ કરવાની જાહેરાત કરી જેની દિલ્લી એક્સ શોરૂમ કીમત 18.45 લાખ રૂપિયા છે. કંપનીના નવા એસયૂવી 3.0 લીટર ડી.4ડી ડીજલ ઇંજન સાથે તે ઉપલબ્ધ છે જેમાં ફાઈવ સ્પીડ મૈન્યુઅલ ટ્રાંસમિશનની સુવિધા છે.
16
17
દેશના પ્રખ્યાત ઔદ્યોગિક સમૂહ 'મુથૂટ ગ્રૃપ' ના એક્જીક્યૂટિવ ડાયરેક્ટર પૉલ એમ. જોર્જની અહીં અલાપુઝા જિલ્લામાં શનિવારે રાત્રે કેટલાક અજાણ્યા લોકોને હત્યા કરી નાખી.
17
18
આસિયાન સાથે ભારત દ્વારા કરવામાં આવેલા મુક્ત વ્યાપાર કરારથી દેશના ઘરેલૂ ઉત્પાદનો પર કોઈ ખતરો ઉત્પન્ન ન થવાનો દાવો કરતાં કેન્દ્રીય નાણા મંત્રી પ્રણવ મુખર્જીએ આજે કહ્યું કે, આ સમજૂતિ લાભોને વધારવા માટે કરવામાં આવી છે ન કે, અમારી અર્થવ્યવસ્થાને નષ્ટ ...
18
19
સાર્વજનિક ક્ષેત્રની પંજાબ નેશનલ બૈંક (પીએનબી) ઝારખંડમાં એક વર્ષની અંદર 15 નવી શાખાઓ ખોલશે.
19