દસ વર્ષની આ બાળકીનું નામ છે દેવિકા નટવરલાલ રોતાવન. તેની આ હાલત આતંકવાદી અજમલ કસાબે બનાવી છે. 26 નવેમ્બરના રોજ છત્રપતિ શિવાજી ટર્મિનસ પર થયેલા ગોળીબાર દરમિયાન એક ગોળી દેવિકાના પગમાં પણ લાગી હતી જેના કારણે હમેશા હંસતી કુદતી અને દોડવામાં સૌથી મોખરે ...
ભારતેની એકવીસ દિવસની રાજકીય યાત્રાએ આવેલા રશિયાના વડાપ્રધાન ખુશ્ચેવે પાલમ હવાઈમથકે ઉચ્ચારેલાં આ વેણ આજે પણ છાતીમાં તીરની જેમ ખૂંચે છે . જતાં જતાં એમણે કહેલું અહીં આવ્યો ત્યારે હું નાસ્તિક હતો ઈશ્વરને માનતો નહોતો . પણ આ એકવીસ દિવસ ભારતમાં ફર્યો ને ...
મોરારજી દેસાઈનો જન્મ 29 ફેબ્રુઆરી 1896માં ગામમાં થયો હતો. તેમના પિતાજી એક શિક્ષક હતા અને તેઓ શિષ્ટાચાર પ્રિય હતા. બાળપણથી યુવાની સુધી મોરારજી દેસાઈએ તેમના પિતાજી પાસેથી મહેનત અને સત્યનુ મહત્વ જાણ્યુ હતુ. તેમણે મેટ્રિકની પરીક્ષા સેંટ બુસર ...